Ad Code

Responsive Advertisement

Constitution of India | One liner | ભારતનું બંધારણ | વન લાઇનર | Part :23


ભારતનું બંધારણ વન લાઇનર




WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
  1. ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાજય વિધાનમંડળ વિશે ચર્ચા કરવામાં આવી છે?
  2. → ભાગ – 6

  3. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજય વિધાનમંડળની જોગવાઈ કરી છે?
  4. → અનુચ્છેદ – 168

  5. રાજય વિધાનમંડળમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે?
  6. → રાજયપાલ, વિધાનસભા, વિધાનપરિષદ (જો અસ્તિત્વમાં હોય તો)

  7. ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ રાજ્યની વિધાનસભાની રચના અનહે જોગવાઈ કરે છે?
  8. → અનુચ્છેદ – 170

  9. કોઈ રાજયની વિધાનસભામાં સીધી ચૂંટણી ચૂંટાયેલા વધુમાં વધુ કેટલા અને ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ?
  10. → વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60

  11. બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજ્યપાલ વિધાનસભામાં એક (1) એંગ્લો ઈંડિયનની નિમણૂંક કરે છે?
  12. → અનુચ્છેદ – 333

  13. ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં વિધાનપરિષદની રચના અંગે જોગવાઈ કરવામાં આવી છે?
  14. → અનુચ્છેદ – 169

  15. કોઈ રાજયના વિધાનપરિષદની કુલ સભ્ય સંખ્યા કેટલી રહેશે?
  16. → રાજયની વિધાનસભાના કુલ સંખ્યાના 1/3 થી વધુ નહીં તથા 40 થી ઓછી નહીં

  17. વિધાનપરિષદના કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજયની વિધાનસભાથી બનેલા મતદારમંડળ દ્વારા ચૂંટાય છે?
  18. → 1/3 સભ્યો

  19. વિધાનપરિષદના કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજયની નગરપાલિકાઓ – પંચાયતોના સ્થાનિક સત્તા મંડળના બનેલા મતદારમંડળ દ્વારા ચૂંટાય છે?
  20. → 1/3 સભ્યો

  21. રાજયની વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
  22. → 25 વર્ષ

  23. રાજયની વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
  24. → 30 વર્ષ

  25. રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ કેટલો હોય છે?
  26. → 5 વર્ષ

  27. રાજયની વિધાનપરિષદનો કાર્યકાળ કેટલો હોય છે?
  28. → વિધાનપરિષદ સ્થાયી ગૃહ છે, ભંગ થતું નથી

  29. રાજયની વિધાનપરિષદના સભ્યોનો કાર્યકાળ કેટલો છે?
  30. → 6 વર્ષ (ગૃહના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે.)

  31. વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજ્યપાલ દ્વારા સાહિત્ય, વિજ્ઞાન , કલા, સમાજસેવા અને સરકારી પ્રવૃત્તિ જેવા ક્ષેત્રોમાં આગળ પડતાં વાયક્તિઓની નિમણૂક કરે છે?
  32. → 1/6

  33. વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજયમાં રહેતા ઓછામાં ઓછા ત્રણ વર્ષના સ્નાતકો દ્વારા બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટય છે?
  34. → 1/12

  35. જો વિધાનસભાનો કોઈ સભ્ય પક્ષાંતર ધારા (10 મી અનુસૂચિ) અંતર્ગત ગેરલાયક છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની છે?
  36. → વિધાનસભાના અધ્યક્ષ

  37. જો વિધાન પરિષદનો કોઈ સભ્ય પક્ષાંતર ધારા (10 મી અનુસૂચિ) અંતર્ગત ગેરલાયક છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની છે?
  38. → વિધાનપરિષદના સભાપતિ

  39. વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજ્યની અંદર માધ્યમિક શાળાથી નિમ્નસ્તર ન હોય તેવી શાળાઓમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષથી શિક્ષણ આપતા શિક્ષકો બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટય છે?
  40. → 1/12

  41. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજય વિધાનમંડળના સભ્યોના વિશેષાધિકાર અંગે જોગવાઈ કરવામાં આવી છે?
  42. → અનુચ્છેદ – 194

  43. કોને રાજય વિધાનમંડળનું ઉપલું ગૃહ કહેવામા આવે છે?
  44. → વિધાનપરિષદ

  45. કોને રાજય વિધાનમંડળનું નીચલું ગૃહ કહેવામા આવે છે?
  46. → વિધાનસભા

  47. કોઈપણ રાજય વિધાન પરિષદની સ્થાપના ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે?
  48. → અનુચ્છેદ – 169

  49. કોઈપણ રાજ્યમાં વિધાનપરિષદના સર્જન કે સમાપ્તિની સત્તા કોની પાસે છે?
  50. → રાજયની વિધાનસભા દ્વારા પસાર કરેલા ઠરાવ દ્વારા સંસદ પાસે

  51. કોઈપણ રાજયમાં વિધાનસભા ક્યાં પ્રકારની બહુમતી દ્વારા વિધાનપરિષદનું સર્જન કે અંત કરી શકે છે?
  52. → કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા હાજર રહીને મત આપનારા સભ્યોની 2/3 બહુમતી

  53. વિધાનસભા અને વિધાનપરિષદ માટે ગણપુર્તી (કોરમ) કુલ સભ્ય સંખ્યાના કેટલા હોય છે?
  54. → 10 સભ્યો અથવા ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/10

  55. રાજયવિધાન મંડળના બંને ગૃહોની બેઠકની છેલ્લી તારીખ અને બીજી બેઠકની પ્રથમ તારીખ વચ્ચે કેટલા સમયથી વધુ અંતર ન હોવું જોઈએ?
  56. → 6 મહિના

  57. રાજયવિધાન મંડળના બંને ગૃહોની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી અનિવાર્ય છે?
  58. → બે

  59. રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાત દરમ્યાન વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય?
  60. → એકવરમાં એક વર્ષ

  61. વિધાનસભા આને વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી કોની દેખરેખમાં થાય છે?
  62. → ભારતનું ચૂંટણીપંચ



  63. રાજયવિધાનમંડળમાં કોઈપણ સભ્ય પોતાના ગૃહને જાણ કર્યા વગર સતત કેટલા દિવસ ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થાય છે?
  64. → 60 દિવસ

  65. રાજયોની વિધાનસભાઓને સંસદ દ્વારા કરવામાં આવેલ કોઈપણ બંધારણીય સુધારાને કેટલા સમયમાં સ્વીકાર કે અસ્વીકાર કરવાનો હોય છે?
  66. → કોઈ નિશ્વિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

  67. ભારતમાં વિધાનસભાની ચૂંટણી ક્યાં આધારે થાય છે?
  68. → વયસ્ક મતાધિકાર

  69. જો કોઈ રાજય વિધાનસભાની ચુંટણીમાં ચૂંટાયેલા ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે તો તેનો અર્થ શું થાય?
  70. → ચૂંટણી લડવાવાળા ઉમેદવારોની સંખ્યા ઘણી વધારે હતી.

  71. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાઓની જોગવાઈ કરવામાં આવી છે?
  72. → અનુચ્છેદ- 178

  73. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોણ ચૂંટી કાઢે છે?
  74. → વિધાનસભાના તમામ સભ્યો પોતાનમાંથી જ ચૂંટી કાઢે છે.

  75. આસ્થાયો વિધાનસભા અધ્યક્ષ (પ્રોટેમ સ્પીકર) ની નિમણૂક કોણ કરે છે?
  76. → રાજ્યપાલ

  77. વિધાનસભાના અધ્યક્ષ (પ્રોટેમ સ્પીકર)ને શપથ કોણ લેવડાવે છે?
  78. → રાજ્યપાલ

  79. વિધાનસભા અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે?
  80. → વિધાનસભા ઉપાધ્યક્ષ

  81. વિધાનસભા ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે?
  82. → વિધાનસભા અધ્યક્ષ

  83. વિધાનસભા અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હટાવવાથી સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવા માટે કેટલા દિવસ પૂર્વે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને તેની માહિતી આપવી જોઈએ?
  84. → 14 દિવસ પહેલા

  85. રાજયવિધાનમંડળમાં કોઈપણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે?
  86. → રાજયવિધાનસભાનો અધ્યક્ષ

  87. વિધાનમંડળની કાર્યમંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને સામાન્ય ઉદ્દેશ્ય સમિતિનો અધ્યક્ષ કોણ હોય છે?
  88. → વિધાનસભા અધ્યક્ષ

  89. રાજયની વિધાનસભામાં બંધારણની 10 મી અનુસૂચિ અંતર્ગત સભ્યોની ગેરલાયકાત કોણ નક્કી કરે છે?
  90. → વિધાનસભા અધ્યક્ષ

  91. રાજ્યમાં નાણાં ખરડો ક્યાં ગૃહમાં રજૂ થાય છે?
  92. → વિધાનસભા

  93. વિધાનસભામાં કોઈ ખરડામાં મતદાન સમયે સરખા મત પડે તો કોને નિર્ણાયક મત આપવાનો અધિકાર છે?
  94. → વિધાનસભા અધ્યક્ષ

  95. કોઈ રાજ્યના જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક ટ્રાન્સફર, પ્રમોશન કોણ આપે છે?
  96. → રાજયપાલ

  97. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજ્યપાલના વિશેષધિકારની જોગવાઈ કરવામાં આવી છે?
  98. → અનુચ્છેદ- 361

  99. ક્યાં મહાનુભાવે રાજ્યપાલની સરખામણી “કઠપૂતળી” સાથે કરી છે?
  100. → એચ.વી. કામથ

  101. “રાજયપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે” આ વિધાન કોનું છે?
  102. → સરોજિની નાયડુ



Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments