Ad Code

Responsive Advertisement

Constitution of India : Governor | One liner | ભારતનું બંધારણ: રાજયપાલ | વન લાઇનર | Part :22



ભારતનું બંધારણ વન લાઇનર



  1. ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાજ્યની કારોબારી વિશે ચર્ચા કરવામાં આવી છે?
  2. → ભાગ – 6

  3. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદોમાં રાજ્યની કારોબારી વિશે ચર્ચા કરવામાં આવી છે?
  4. → અનુચ્છેદ – 153 થી અનુચ્છેદ – 167

  5. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “રાજયની” વ્યાખ્યા આપવામાં આવી છે?
  6. → અનુચ્છેદ – 152

  7. રાજયનો વડો કોણ હોય છે?
  8. → રાજયપાલ

  9. રાજયનો બંધારણીય વડો કોણ હોય છે?
  10. → રાજ્યપાલ

  11. રાજયના બધા વહીવટી કાર્યો કોના નામે થાય છે?
  12. → રાજયપાલ

  13. રાજયની કારોબારી સત્તા કોનામાં સમાયેલી છે?
  14. → રાજયપાલ

  15. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલના હોદ્દાનું વર્ણન કરવામાં આવેલું છે?
  16. → અનુચ્છેદ – 153

  17. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજયની તમામ કારોબારી સત્તાઓ રાજયપાલમાં સમાયેલી છે?
  18. → અનુચ્છેદ – 154

  19. રાજયપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
  20. → રાષ્ટ્રપતિ

  21. રાજયપાલની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા એ પદ્ધતિ ક્યાં દેશમાંથી લેવામાં આવી છે?
  22. → કેનેડા



  23. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજયપાલની નિમણૂક કરે છે?
  24. → અનુચ્છેદ – 155

  25. સામાન્ય રીતે રાજયપાલનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે?
  26. → પાંચ

  27. રાજયપાલ પોતાનું રાજીનામું કોને આપે છે?
  28. → રાષ્ટ્રપતિ

  29. રાજયપાલ રાજયમાં કોના પ્રતિનિધિ હોય છે?
  30. → રાષ્ટ્રપતિ

  31. રાષ્ટ્રપતિ કોની સલાહથી કોઈ રાજયના રાજયપાલની નિમણૂક કરે છે?
  32. → વડાપ્રધાન

  33. રાજયપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
  34. → 35 વર્ષ

  35. રાજયપાલના હોદ્દા મારે બંધારણ પ્રમાણે વધુમાં વધુ કેટલી ઉંમર હોવી જરૂરી છે?
  36. → કોઈ નિશ્વિત ઉંમર નક્કી નથી

  37. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલની યોગ્યતાઓ અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે?
  38. → અનુચ્છેદ – 157

  39. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલના હોદ્દાની શરતો અંગે ચર્ચા કરવામાં આવી છે?
  40. → અનુચ્છેદ – 158

  41. કોઈ રાજયના રાજયપાલને પગાર તે રાજ્યની કઈ નિધિમાંથી આપવામાં આવે છે?
  42. → રાજયની સંચિતનિધિ



  43. કોઈ રાજ્યના રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે?
  44. → ન્યાયાધીશ

  45. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલના શપથ અંગેની જોગવાઈ છે?
  46. → અનુચ્છેદ – 159

  47. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયપાલ રાજયના મુખ્યમંત્રી અને મંત્રીઓની નિમણૂક કરે છે?
  48. → અનુચ્છેદ – 164



  49. એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
  50. → રાજયપાલ

  51. રાજ્ય ચૂંટણીપંચની નિમણૂક કોણ કરે છે?
  52. → રાજયપાલ

  53. રાજય લોકસેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે?
  54. → રાજયપાલ

  55. રાજયમાં બંધારણીય કટોકટી લાગુ કરવા કોણ રાષ્ટ્રપતિ ને ભલામણ કરી શકે છે?
  56. → રાજ્યપાલ

  57. રાજ્યના વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ કોણ હોય છે?
  58. → રાજયપાલ

  59. રાજયના બજેટને રાજય વિધાન મંડળમાં રજૂ કરવાની જવાબદારી કોની છે?
  60. → રાજયપાલ

  61. રાજયપાલ બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજ્યનું બ્જએટ રજૂ કરાવે છે?
  62. → અનુચ્છેદ – 202

  63. રાજય વિધાન મંડળના નાણાં ખરડો (ધનવિધેયક) રજૂ કરતાં પહેલા કોની પહેલી મંજૂરી લેવી જરૂરી છે?
  64. → રાજયપાલ

  65. રાજયની આકસ્મિક નિધિનો મુખ્ય સંરક્ષણકર્તા કોણ છે?
  66. → રાજયપાલ

  67. રાજય નાણાં પાંચની નિમણૂંક કોણ કરે છે?
  68. → રાજયપાલ

  69. રાજયપાલ ક્યાં અનુચ્છેદ મુજબ પંચાયતો અને નાગપાલિકાની સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યનાણાં પાંચની નિમણૂક કરે છે?
  70. → અનુચ્છેદ – 280 (BB)

  71. રાજયના વિધાનમંડળનું સત્રાવસાન સત્ર બોલાવવાની સત્તા કોની પાસે છે?
  72. → રાજયપાલ

  73. રાજ્યની વિધાનસભનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે?
  74. → રાજયપાલ

  75. રાજય વિધાનમંડળના બે સત્રો વચ્ચેનો સમયગાળો કેટલાથી વધે નહીં એ જરૂરી છે?
  76. → 6 મહિના

  77. રાજ્યના વિશ્વવિદ્યાલયમાં કુલપતિ (ઉપકુલપતિ)ની નિમણૂક કોણ કરે છે?
  78. → રાજયપાલ

  79. રાજ્યલોકસેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોને હટાવવાની સત્તા કોની પાસે છે?
  80. → રાષ્ટ્રપતિ



  81. રાજયપાલ રાજયવિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?
  82. → 1/6

  83. બંધારણ ના કયા અનુચ્છેદ મુજબ રાજયપાલ રાજ્યની વિધાનસભામાં 1 એંગલો –ઇંડિયનની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે?
  84. → અનુચ્છેદ – 333

  85. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજ્યપાલને વિટો પાવર આપવામાં આવ્યો છે?
  86. → અનુચ્છેદ – 200

  87. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા છે?
  88. → અનુચ્છેદ – 213

  89. રાજ્યપાલે બહાર પાડેલો વટહુકમ વિધાનમંડળની બેઠકના કેટલા દિવસોમાં મંજૂર થવું જરૂરી છે?
  90. → 42 દિવસ (પ્રથમ છ અઠવાડીયા)

  91. રાજયપાલ પોતાના હોદ્દા પર કયા સુધી રહી શકે છે?
  92. → રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી

  93. રાજ્યોનો રાજયપાલ મુખ્યત્વે કોને જવાબદાર છે?
  94. → રાષ્ટ્રપતિ

  95. “રાજ્યવિધાનમંડળ” માં કોનો સમાવેશ થાય છે?
  96. → રાજયપાલ, વિધાનસભા, વિધાનપરિષદ (જો અસ્તિત્વમાં હોય તો)

  97. રાજયપાલ રાજ્યની વિધાન પરિષદમાં ક્યાં ક્ષેત્રોથી સંબંધિત વ્યક્તિઓને નીમે છે?
  98. → કલા, સાહિત્ય , વિજ્ઞાન, સામાજિક સેવા, સરકારી

  99. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજયપાલને સજામાં માફી આપવાની સત્તા છે?
  100. → અનુચ્છેદ- 161

Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો






Post a Comment

0 Comments