ગુજરાતનાં આદિવાસીઓના મેળા → ભારતના પર્વતીય પ્રદેશમાં વનવાસીઓની વસતિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. → આ આદિવાસીઓ રતો વળી ખૂબ ઉત્સવપ્…
Read moreગળદેવનો મેળો → દાહોદ વિસ્તારના આદિવાસીઓમાં ગળદેવનો મેળો ખૂબ પ્રખ્યાત છે. → ગળદેવનો મેળો દાહોદ તાલુકાના ખ્ંગેલા ગામમાં ચુલના દિવસે ભરાય …
Read moreચૂલનો મેળો → પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે ચૂલનો મેળો ભરાય છે. → આ મેળામાં એક લંબચોરસ ખાડો કરી તેમાં …
Read moreરંગપંચમીનો મેળો → પંચમહાલ જીલ્લામાં નવા વર્ષે યોજાતા રંગપંચમીના મેળા પ્રસંગે આદિવાસી ખેડૂતો પોતાની ગાયોને રંગથી શણગારે છે. → ગામને પાદર …
Read moreડાંગ દરબારનો મેળો → આદિવાસી મેળાઓ પરંપરાગત રીતે જૂના સમયથી ઉજવાતા આવે છે, પરંતુ જે મેળાનો ઉદગમ હમણાં જ થયો એવો ડાંગ દરબારનો મેળો પરંપરાગત મેળ…
Read moreચાડિયા મેળો → પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લાના આદિવાસીઓમાં “ચાડિયામેળો” ભરાય છે. → હોળી પછી તરત જ યોજાતા આ મેળામાં આદિવાસીઓના લાકડાનો…
Read moreગોળગધેડાનો મેળો → ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં મેળો ભરાય છે. આ મેળામાં આજુબાજુના વિસ્તારમાંથી હજારો લોકો ઢોલ વગાડતાં અને આનંદથ…
Read more
Social Plugin