Ad Code

Responsive Advertisement

Constitution of India | One liner | ભારતનું બંધારણ | વન લાઇનર | Part :24


ભારતનું બંધારણ વન લાઇનર




WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
  1. ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે?
  2. → ભાગ - 4

  3. ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક તત્વ ક્યાં દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યા છે?
  4. → આયરલેંડ

  5. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદોમાં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે?
  6. → અનુચ્છેદ – 36 થી અનુચ્છેદ 51

  7. ભારતના બંધારણના ક્યાં ભાગનો ઉદ્દેશ્ય “કલ્યાણકરી રાજય” સ્થાપવાનો છે?
  8. → ભાગ- 4 (રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત)

  9. કોણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને “દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત” કહ્યા છે?
  10. → ડો. બાબાસાહેબ આંબેડકર

  11. કોણે રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને “ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ” કહ્યું છે?
  12. → ડો. બાબાસાહેબ આંબેડકર

  13. બંધારણમાં રાજયનીતિ નિર્દેશક તત્વોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
  14. → સામાજિક – આર્થિક લોકતંત્ર અને કલ્યાણકારી રાજય સ્થાપવાનો

  15. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વયવસ્થાની જોગવાઈ છે?
  16. → અનુચ્છેદ – 38

  17. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને એકસરખા કામ માટે સરખા પગારની જોગવાઈ કરવામાં આવી છે?
  18. → અનુચ્છેદ – 39

  19. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે?
  20. → અનુચ્છેદ – 51

  21. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ન્યાયપાલિકાને કારોબારી (કાર્યપાલિકા) થી અલગ કરવાની જોગવાઈ છે?
  22. → અનુચ્છેદ – 50

  23. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં આવકની, પ્રતિષ્ઠાની, સુવિધાઓની અને અવસરની અસમાનતા સમાપ્ત કરવા રાજય પ્રયત્ન કરશે એવી જોગવાઈ છે?
  24. → અનુચ્છેદ – 38

  25. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં સમાન ન્યાય અને મફત કાનૂન સહાય અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
  26. → અનુચ્છેદ – 39 (A)

  27. ભારતના બંધારણના ક્યાં સુધારા દ્વારા ટકરાવની સ્થિતિમાં રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને મૂળભૂત અધિકારોપ પર પ્રધાનતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી?
  28. → 42 મો બંધારણીય સુધારો, 1976 (જે 44 માં બંધારણીય સુધારા દ્વારા રદ છે.)

  29. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “કામ મેળવવાનો અધિકાર” નો સમાવેશ થાય છે?
  30. → અનુચ્છેદ – 41

  31. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ગૃહ ઉદ્યોગોની ઉન્નતિમાં વિશેષ ધ્યાન આપવાની જોગવાઈ કરારવામાં આવી છે?
  32. → અનુચ્છેદ – 43

  33. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયતોની સ્થાનિક સવારજના એકમ તરીકે સ્થાપના કરવાની જોગવાઈ છે?
  34. → અનુચ્છેદ – 40

  35. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં “કોમન સિવિલ કોડ” ની જોગવાઈ કરવામાં આવી છે?
  36. → અનુચ્છેદ – 44

  37. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં દારૂબંધી આંગેની જોગવાઈ કરવામાં આવી છે?
  38. → અનુચ્છેદ – 47

  39. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ગૌ – હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે?
  40. → અનુચ્છેદ – 48

  41. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં અભયારણ્ય અને નેશનલ પાર્કની સ્થાપનાની જોગવાઈનો સમાવેશ થઈ જાય છે?
  42. → અનુચ્છેદ – 48(A)

  43. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ છે?
  44. → અનુચ્છેદ – 49

  45. ભારતના બંધારણના ક્યાં ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
  46. → ભાગ – 4(A)

  47. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
  48. → અનુચ્છેદ – 51(A)

  49. ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે?
  50. → 11

  51. ક્યાં બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી?
  52. → 42 મો બંધારણીય સુધારો, 1976

  53. 42 મો બંધારણીય સુધારો, 1976 થી ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી?
  54. → 10

  55. કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી?
  56. → સ્વર્ણસિંહ સમિતિ

  57. 11 મી મૂળભૂત ફરજ ક્યાં બંધારણીય સુધરાથી ઉમેરવામાં આવી?
  58. → 86 મો બંધારણીય સુધારો, 2002

  59. મૂળભૂત ફરજો માત્ર કોના પર લાગુ પડે છે?
  60. → ભારતના નાગરિકો પર

  61. ક્યાં દિવસને “મૂળભૂત ફરજ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે?
  62. → 6 , જાન્યુઆરી

  63. ક્યાં દિવસને “માનવઅધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે?
  64. → 10, ડિસેમ્બર



  65. ભારતના બંધારણમાં “મૂળભૂત ફરજો” એ ક્યાં દેશમાંથી લેવામાં આવી છે?
  66. → પૂર્વ સોવિયત સંધ

  67. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં એટર્ની જનરલના પદની જોગવાઈ કરવામાં આવી છે?
  68. → અનુચ્છેદ – 76

  69. ભારત સરકારનો સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે?
  70. → ભારતનો મહાન્યાયવાદી (એટર્ની જનરલ)

  71. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે?
  72. → ભારતનો રાષ્ટ્રપતિ

  73. ભારત સરકારનો મુખ્ય ક્યાદકીય સલાહકાર કોણ હોય છે?
  74. → એટર્ની જનરલ ઓફ ઈન્ડિયા

  75. ભારતનો એટર્ની જનરલ કેટલા સમય સુધી પોતાના પદ ઉપર ચાલુ રહી શકે છે?
  76. → રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી

  77. ભારતના એટર્ની જનરલ થવા માટે કોની સમાન લાયકાત ધરાવતો હોવો જોઈએ?
  78. → સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ જેટલી

  79. ભારતનો સોલીસીટર જનરલ એ ક્યાં પ્રકારનો અધિકારી છે?
  80. → વહીવટી અધિકારી

  81. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ એટર્ની જનરલ કોણ હતા?
  82. → એમ.સિ. સીતાલવાડ

  83. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજયસભાના સભાપતિ એન ઉપસભાપતિ વિશે જોગવાઈ કરવામાં આવી છે?
  84. → અનુચ્છેદ – 89

  85. રાજયસભાનો સભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે?
  86. → રાષ્ટ્રપતિને

  87. રાજયસભાના સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ તરીકે કોણ ફરજ બજાવે છે?
  88. → ઉપસભાપતિ

  89. રાજયસભાના સઉપભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે?
  90. → ઉપરાષ્ટ્રપતિને

  91. ભારતના બંધારણના ક્યાં ભાગમાં ભારતની સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે?
  92. → ભાગ- 5

  93. ભારતની સંઘીય વ્યવસ્થાપિકા ક્યાં નામે ઓળખાય છે?
  94. → સંસદ

  95. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે?
  96. → રાષ્ટ્રપતિ, રાજયસભા, લોકસભા

  97. ભારતીય સંસદમાં કેટલા ગૃહ છે?
  98. → બે

  99. સંસદનું લોકપ્રિય ગૃહ ક્યૂ છે?
  100. → લોકસભા



Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments