Ad Code

Responsive Advertisement

Constitution of India : Panchayati Raj | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :20

ભારતનું બંધારણ વન લાઇનર



  1. “સ્થાનિક સ્વરાજ એ જ લોકશાહી તંત્રનો પાયો છે” આ વિધાન કોનું છે?
  2. → જવાહરલાલ નહેરુ

  3. “મારૂ ચાલે ટીપી હું સત્તાના કેન્દ્રોને ભારતના સાત લાખ ગામડાઓમાં વહેંચી દઉં” આ વિધાન કોનું છે?
  4. → મહાત્મા ગાંધી

  5. પ્રાચીન ભારતનું ગામડું સ્વાયત પ્રજાસત્તાક” આ વિધાન કોનું છે?
  6. → એસ. કે. ડે.

  7. “પંચાયતીરાજ” પુસ્તકના લેખક કોણ છે?
  8. → એસ. કે. ડે.

  9. કઈ સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજ ની ભલામણ કરી હતી?
  10. → બળવંતરાય મહેતા સમિતિ

  11. બળવંતરાય મહેતા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી?
  12. → ઈ.સ. 1957

  13. સૌ પ્રથમ ત્રિસ્તરીય પંચાયતીરાજની શરૂઆત ક્યાં થઈ?
  14. → રાજસ્થાનના નાગોર જીલ્લામાં

  15. ભારતમાં ત્રિસ્તરીય પંચાયતીરાજનું ઉદગાટન રાજસ્થાનમાં નાગોર ખાતે ક્યારે કરવામાં આવ્યું?
  16. → 2 ઓક્ટોબર, 1959

  17. કઈ સમિતિની ભલામણથી PESA (Panchayat Enlarged Scheduled Area) Act. અમલમાં આવ્યો?
  18. → દિલીપસિંહ ભૂરીયા સમિતિ

  19. કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરી?
  20. → અશોક મહેતા સમિતિ

  21. કઈ સમિતિએ પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી?
  22. → એલ. એમ. સિંઘવી સમિતિ (1986)

  23. ત્રિસ્તરીય પંચાયતીરાજનું ઉદગાટન કોણે કર્યું?
  24. → જવાહરલાલ નહેરૂ

  25. “ગ્રામસભા જ ગામની લોકશાહી” એ ઉક્તિ કોની છે?
  26. → જ્યપ્રકાશ નારાયણ

  27. કઈ સમિતિએ “ન્યાયપંચાયત” ની સ્થાપનાની ભલામણ કરી?
  28. → અશોક મહેતા સમિતિ

  29. દરેક ગ્રામમાં ગ્રામસભા હોવી જોઈએ એવી ભલામણ કી સમિતિએ કરી?
  30. → જી.વી.કે. રાવ સમિતિ

  31. કઈ સમિતિએ પંચાયતીરાજને મૂળ વગરની ઘાસ કહ્યું?
  32. → જી.વી.કે. રાવ સમિતિ

  33. કઈ સમિતિએ પંચાયતો માટે દર 5 વર્ષે નાણાંપંચની નિમણૂકની જોગવાઈ કરી?
  34. → જી.વી.કે. રાવ સમિતિ

  35. કઈ સમિતિએ ગ્રામસભાને “પ્રત્યક્ષ લોકતંત્રની મુર્તિ” કહ્યું?
  36. → એલ.એમ.સિંઘવી સમિતિ

  37. સૌ પ્રથમ કઈ સરકારે પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો?
  38. → રાજીવ ગાંધી સરકાર

  39. રાજીવ ગાંધી સરકારે પંચાયતીરાજ બંધારણીય દરજ્જો આપવા સંસદમાં કયો બંધારણીય સુધારો રજૂ કર્યો?
  40. → 64 મો બંધારણીય સુધારો

  41. બીજીવાર કઈ સરકારે પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો?
  42. → વી.પી.સિંહ સરકાર

  43. કઈ સરકાર પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવામાં સફળ રહી?
  44. → નરસિંહરાવ સરકાર

  45. ક્યાં બંધારણીય સુધારા દ્વારા પંચાયતીરાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?
  46. → 73 મો બંધારણીય સુધારો (ઈ.સ. 1992)

  47. 73 મો બંધારણીય સુધારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો?
  48. → ભાગ – 9 પંચાયતો

  49. 73 મો બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી?
  50. → 11મી અનુસૂચિ



  51. 73 મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો?
  52. → 24 એપ્રિલ,1993

  53. ગુજરાતમાં સૌ પ્રથમ કયો પંચાયત ધારો બનાવવામાં આવ્યો?
  54. → ગુજરાત પંચાયત અધિનિયમ, 1961

  55. ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ક્યારે ગુજરાતમાં અમલમાં આવ્યો?
  56. → 1 એપ્રિલ, 1963

  57. ગુજરાત પંચાયત ધારો, 1993 ક્યારે અમલમાં આવ્યો?
  58. → 15 એપ્રિલ, 1994

  59. 73 મો બંધારણીય સુધારા દ્વારા 11મી અનુસૂચિમાં પંચયતના કેટલા વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
  60. → 29 વિષયો

  61. ભારતના બંધારણમાં ક્યાં અનુચ્છેદમાં ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવી છે?
  62. → અનુચ્છેદ – 243(A)

  63. બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયતોમાં અનુસુચિતજાતિ, અનુસુચિત જનજાતિ અને મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે?
  64. → અનુચ્છેદ – 243 (D)

  65. બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચયતોનો કાર્યકાળ અંગે જોગવાઈ કરવામાં આવી છે?
  66. → અનુચ્છેદ – 243(E)

  67. બંધારણ મુજબ પંચાયતોનો કાર્યકાળ કેટલો રહેશે?
  68. → 5 વર્ષ

  69. બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયત સભ્યપદ અંગેની ગેરલાયકાતો આંગે જોગવાઈ કરવામાં આવી છે?
  70. → અનુચ્છેદ – 243(F)

  71. બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયતોની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓઅંગે જોગવાઈ કરવામાં આવી છે?
  72. → અનુચ્છેદ- 243-(G)

  73. બંધારણના ક્યાં અનુચ્છેદમાં પંચાયતોને કાર નાખવાની સત્તા આપવામાં આવી છે?
  74. → અનુચ્છેદ – 243(H)

  75. પંચાયતોના ઓડિટ અંગે બંધારણના ક્યાં અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે?
  76. → અનુચ્છેદ – 243(J)

  77. બંધારણના ક્યાં અનુચ્છેદમાં ગ્રામપંચાયતોની સ્થાપનાની જોગવાઈ છે?
  78. → અનુચ્છેદ- 40 (ભાગ-4)

  79. 73 મો બંધારણીય સુધારા દ્વારા પંચાયતોમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી કેટલી બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે?
  80. → 1/3 થી ઓછી નહીં

  81. પંચાયતોની ચૂંટણી માટે જવાબદાર સંસ્થા કઈ છે?
  82. → રાષ્ટ્રીય ચૂંટણીપંચ

  83. ભારતમાં રાજસ્થાન પછી ક્યાં રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ શરૂ થયું?
  84. → આંધ્રપ્રદેશ

  85. દેશના ગ્રામીણ ક્ષેત્રના સામાજિક અને સાંસ્ક્રુતિક વિકાસ માટે “સામુદાયિક વિકાસ કાર્યક્રમ” ક્યારે શરૂ કરવામાં આવ્યો?
  86. → 2 ઓક્ટોબર, 1952

  87. સૌ પ્રથમ “લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ”ની યોજના કઈ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવી?
  88. → બળવંતરાય મહેતા સમિતિ

  89. કઈ સમિતિએ પંચાયતોની ચુંટણીમાં રાજકીય પક્ષોને ચિહ્ન સાથે ચૂંટણી લડવા દેવાની ભલામણ કરી?
  90. → અશોક મહેતા સમિતિ

  91. પંચાયતી રાજમા સૌથી ઉપલા સ્તરે કઈ સંસ્થા છે?
  92. → જિલ્લા પંચાયત

  93. પંચાયતીરાજમા સૌથી નીચલા સ્તરે કઈ સંસ્થા છે?
  94. → ગ્રામસભા અને ગ્રામપંચાયત

  95. “પંચાયતીરાજ” એ કઈ યાદિનો વિષય છે?
  96. → રાજ્યયાદી

  97. પંચતયોની ચુંટણીમાં ભાગ લેવા માટે ઉમેદવારને ઓછામાં ઓછી વાય મર્યાદા કેટલી હોવી જરૂરી છે?
  98. → 21 વર્ષ

  99. જો પંચાયત ભંગ થઈ જાય તો કેટલા સમયગાળામાં બાવી પંચાયતની ચૂંટણી કરાવવી પડશે?
  100. → 6 મહિને



Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here






Post a Comment

0 Comments