Ad Code

Responsive Advertisement

Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :19

ભારતનું બંધારણ વન લાઇનર



  1. અનુચ્છેદ – 1 મુજબ ભારત શું છે?
  2. → રાજ્યનો બનેલો સંધ

  3. અનુચ્છેદ – 1 મુજબ દેશનું નામ શું છે?
  4. → ભારત અર્થાત ઈન્ડિયા

  5. ભારતના બંધારણના અનુચ્છેદ – 1 માં ભારતની વ્યાખ્યા કઈ રીતે આપવામાં આવી છે?
  6. → રાજયનો બનેલો સંઘ (યુનિયન)

  7. ભારત સંઘમાં કોઈ નવા રાજય (પ્રદેશ) ને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે?
  8. → સંસદ

  9. બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સંઘ સાથેજોડી શકાય?
  10. → અનુચ્છેદ - 2

  11. ભારત સંઘમાં આવેલ કોઈ રાજયના નામમાં પરીવર્તન કરવાનો અધિકાર કોનો છે?
  12. → સંસદ

  13. બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ ભારતીય સંઘમાં નવા રાજયોના નિર્માણ અને વર્તમાન રાજયોના ક્ષેત્ર, સીમા અને નામોમાં પરિવર્તન થઈ શકે છે?
  14. → અનુચ્છેદ -3

  15. ભારત સંઘમાં કોઈપણ રાજયની સીમા, ક્ષેત્ર, નામમાં ફેરફાર કરતાં પહેલા સંસદ કોની પૂર્વમંજૂરી લેવી આવશ્યક છે?
  16. → રાષ્ટ્રપતિ

  17. અનુચ્છેદ -1 મુજબ ભારતના રાજયક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે?
  18. → ત્રણ

  19. ભારતના બંધારણના ક્યાં ભાગમાં કટોકટી આંગેની જોગવાઈ કરવામાં આવી છે?
  20. → ભાગ – 18

  21. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકરી અંગેની જોગવાઈ છે?
  22. → અનુચ્છેદ – 352

  23. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં બંધારણીય કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
  24. → અનુચ્છેદ – 356

  25. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં નાણાંકીય કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
  26. → અનુચ્છેદ – 360

  27. અનુચ્છેદ – 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કોની લેખિત ભલામણથી જ કરી શકે છે?
  28. → વડાપ્રધાન અને મંત્રીપરિષદ

  29. અનુચ્છેદ – 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે?
  30. → 1 મહિનામાં

  31. ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગુ કરવામાં આવી હતી?
  32. → ઓક્ટોબર, 1962

  33. રાજયમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતની રાજ્યના ક્યાં અંગા ઉપર કોઈ અસર થતી નથી?
  34. → ઉચ્ચન્યાયાલય

  35. ભારતના બંધારણના ક્યાં ભાગમાં નાગરિકતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
  36. → ભાગ - 2


    Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
  37. ભારતનું બંધારણ તેના નાગરિકોને ક્યાં પ્રકરની નાગરિકતા પ્રદાન કરે છે?
  38. → એકલ નાગરિકતા

  39. ભારતના બધારણના ક્યાં અનુચ્છેદેમાં નાગરિકતા વિશે જોગવાઈ કરવામાં આવી છે?
  40. → અનુચ્છેદ – 5 થી અનુચ્છેદ – 11

  41. ક્યાં અનુચ્છેદ અંતર્ગત નાગરિકતા અંગે ક્યાડો બનાવવાની શક્તિ સંસદને પ્રાપ્ત છે?
  42. → અનુચ્છેદ – 11

  43. ભારતના બધારણના ક્યાં અનુચ્છેદના મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને પ્રાપ્ત છે, વિદેશીઓને નહીં?
  44. → અનુચ્છેદ – 15, અનુચ્છેદ – 16, અનુચ્છેદ – 23, અનુચ્છેદ – 30

  45. ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવાના અને ગુમાવી દેવાના વિષયમાં ક્યાં કાયદામાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે?
  46. → નાગરિકતા અધિનિયમ, 1955

  47. કેટલા વર્ષો સુધી સતત બહાર રહેલા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે?
  48. → સાત વર્ષ

  49. ભારતના બંધારણના ક્યાં ભાગને “બંધારણીય આત્મા” કહેવામાં આવેલ છે?
  50. → બંધારણની પ્રસ્તાવના (આમુખ)



  51. અત્યાર સુધીમાં ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યા?
  52. → એક જ વાર

  53. ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કયો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો?
  54. → 42 મો બંધારણીય સુધારો, 1976

  55. 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ક્યાં ક્યાં શબ્દો ઉમેરવામાં આવ્યા?
  56. → સમાજવાદ, પંચનિરપેક્ષ, અખંડિતતા

  57. સમાજવાદનો અર્થ પ્રસ્તાવનામાં શું છે?
  58. → સામાજિક ન્યાય

  59. ભારતની બંધારણની પ્રસ્તાવનામાં ભારતને ક્યાં સ્વરૂપનું જાહેર કરવામાં આવ્યું છે?
  60. → લોકશાહી પ્રજાસત્તાક

  61. સર્વોચ્ચન્યાયાલયના ક્યાં ચુકાદાને “બધારણ મૂળ સંરચનાનો સિંદ્ધાંત” કહેવામાં આવે છે?
  62. → કેશવાનંદ ભારત વિરુદ્ધ કેરલ રાજય, 1973

  63. “ગણતંત્ર” અર્થાત કેવા પ્રકારનું રાજય?
  64. → એવું રાજય જ્યાં રાષ્ટ્રાધ્યક્ષ વંશાનુગત ન હોય

  65. ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો?
  66. → 26 નવેમ્બર, 1949

  67. ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો?
  68. → 26 જાન્યુઆરી, 1950


    WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
  69. ભારતના બધારણની પ્રસ્તાવનામાં સૌ પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો?
  70. → ઈ.સ. 1976

  71. ભારતના બંધારણનો મૂળ સ્રોત કોણ છે?
  72. → ભારતના લોકો

  73. ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે?
  74. → ભારતની જનતામાં

  75. ભ્ર્તના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતમાં ક્યાં પ્રકારની લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવી છે?
  76. → પ્રજાસત્તાક લોકશાહી

  77. ક્યાં વર્ષે ભારત સંપ્રભુત્વ સંપન્ન, લોકશાહી પ્રજાસત્તાક રાજય બન્યું?
  78. → ઈ.સ. 1950

  79. સામાજિક સમાનતા અર્થાત?
  80. → સામાજિક ભેદભાવનો અભાવ

  81. ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતનું બંધારણ કોના દ્વારા બાનવવામાં આવ્યું અને સ્વીકારવામાં આવ્યું?
  82. → ભારતના લોકો

  83. “પંથનિરપેક્ષ” અર્થાત?
  84. → બધા જ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.

  85. બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતના બંધારણનો કયો ભાગ બન્યો?
  86. → પ્રસ્તાવના (આમુખ)

  87. ભારતના બંધારણના પ્રસ્તાવનાની કઈ બાબત વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે?
  88. → લોકશાહી (લોકતંત્રાત્મક)

  89. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
  90. → ભારત

  91. ભારતીય બંધારણ કેવું છે?
  92. → નમ્યતા – અનમ્યતાનું મિશ્રણ

    Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
  93. ભારતીય બંધારણનું સ્વરૂપ ક્યાં પ્રકરનું છે?
  94. → એકીકતા તરફ ઉન્મુખ સંઘાત્મક રાજય વ્યવસ્થા

  95. ભારતીય રાજનીતિ વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને કોણ છે?
  96. → ભારતનું બધારણ

  97. ભારતમાં ક્યાં પ્રકરની શાસન વ્યવસ્થા અપનાવવામાં આવી છે?
  98. → બ્રિટિશ સંસદીય શાસનપ્રણાલી

  99. ભારતના બંધારણમાં ભારતનું શું દર્શાવવામાં આવ્યું છે?
  100. → રાજયનો બનેલો સંઘ (યુનિયન)

Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો






Post a Comment

0 Comments