Ad Code

Responsive Advertisement

Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :17

ભારતનું બંધારણ વન લાઇનર



  1. ભારતમાં ક્યાં પ્રકારની ન્યાયપ્રણાલી જોવા મળે છે?
  2. → એકીકૃત ન્યાયપ્રણાલી

  3. ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી છે?
  4. → 28 જાન્યુઆરી, 1950

  5. ભારતનું સૌ પ્રથમ મોડલ “ઈ-કોર્ટ” ક્યાં શરૂ કરવામાં આવ્યું?
  6. → અમદાવાદ સિટી સિવિલ અને સેશન કોર્ટ

  7. ભારતની સૌ પ્રથમ મોડલ ઈ-કોર્ટનું ઉદગાટન કોણે અને કયારે કર્યું હતું?
  8. → 8 ફેબ્રુઆરી, 2009
    → ભારતના મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલકૃષ્ણ

  9. સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના સૌ પ્રથમ મુખ્ય ન્યાયધીશ કોણ હતા?
  10. → હરિલાલ કાણિયા

  11. ભારતના બંધારણના ક્યાં ભાગમાં ઉચ્ચ ન્યાયાલય વિશે જોગવાઈ કરવામાં આવી છે?
  12. → ભાગ - 6

  13. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં પ્રત્યેક રાજય માટે એક ઉચ્ચ ન્યાયાલયની જોગવાઈ કરવામાં આવી છે?
  14. → અનુચ્છેદ – 214

  15. બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા બે અથવા બે થી વધુ રાજયો અથવા કેન્દ્ર્શાસિત પ્રદેશો માટે એક સંયુક્ત ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરી શકે છે?
  16. → અનુચ્છેદ – 231

  17. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
  18. → રાષ્ટ્રપતિ

  19. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક અંગે બંધારણના ક્યાં અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે?
  20. → અનુચ્છેદ – 216

  21. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
  22. → રાષ્ટ્રપતિ

  23. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને શપથ કોણ લેવડાવે છે?
  24. → સંબધિત રાજ્યનો રાજ્યપાલ

  25. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા માટે કેટલા વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયના વકીના રૂપમાં કાર્ય કરવાનો અનુભવ જરૂરી છે?
  26. → 10 વર્ષ

  27. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા માટે કેટલા વર્ષ સુધી ન્યાયિક પદનો અનુભવ જરૂરી છે?
  28. → 10 વર્ષ
  29. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે?
  30. → 62 વર્ષ

  31. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ઉંમર બાબતે વિવાદ થાય , તો અંતિમ નિર્ણય કોણ લે છે?
  32. → રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશના સલાહથી

  33. કોઈ પણ ઉચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે?
  34. → રાષ્ટ્રપતિ

  35. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને તેમના હોદ્દા પરથી હટાવવા કઈ કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?
  36. → સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયાધીશોને હટાવવા વપરાતી પ્રક્રિયા

  37. ઉચ્ચ ન્યાયાધીશોને એક ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજા ઉચ્ચ ન્યાયાલયમાં સ્થળાંતર (બદલી) કરવાની સત્તા કોની પાસે છે?
  38. → રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશના સલાહથી

  39. બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ ઉચ્ચ ન્યાયાલયને રીત બહારા પાડવાની સત્તા છે?
  40. → અનુચ્છેદ – 226

  41. ભારતમાં સૌ પ્રથમ ઉચ્ચ ન્યયાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
  42. → મુંબઇ, ચેન્નઈ અને કોલકાતા

  43. ક્યાં અધિનિયમ અંતર્ગત મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી?
  44. → ભારતીય ઉચ્ચ ન્યાયાલય અધિનિયમ, 1801

  45. ભારતમાં સૌ પ્રથમ મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  46. → ઈ.સ. 1862

  47. ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારને ઘટાડવા અથવા વધારવાની સત્તા કોની પાસે છે?
  48. → સંસદ

  49. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને આપે છે?
  50. → ભારતના રાષ્ટ્રપતિને



  51. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને ક્યાં બે આધારો પર હટાવી શકાય છે?
  52. → સિદ્ધ કદાચાર અને અસમર્થતા

  53. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હટાવવાની સત્તા કોની પાસે છે?
  54. → સંસદના પ્રસ્તાવ દ્વારા રાષ્ટ્રપતિ હટાવી શકે છે.

  55. કોઈ રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને પગાર શામાંથી આપવામાં આવે છે?
  56. → સંબંધિત રાજ્યની સંચિતીનિધિમાંથી

  57. ઉચ્ચ નયાયલયના ન્યાયાધીશના પદ પર નિમણૂક પામનાર સૌ પ્રથમ મહિલા કોણ?
  58. → અન્ના ચાન્ડી

  59. ભારતમાં ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશન પદ પર નિમણૂક પામનાર સૌ પ્રથમ મહિલા કોણ?
  60. → લીલા શેઠ

  61. ભારતના બંધારણના ક્યાં ભાગમાં તાબા હેઠળના ન્યાયાલયો વિશે જોગવાઈ કરવામાં આવી છે?
  62. → ભાગ - 6

  63. જિલ્લાનો સૌથી મોટો ન્યાયિક અધિકારી કોણ છે?
  64. → જિલ્લા ન્યાયાધીશ

  65. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
  66. → રાજ્યપાલ

  67. જિલ્લા ન્યાયાલય અને અન્ય ન્યાયાલય પર કોના દ્વારા નિયંત્રણ રાખવામા આવે છે?
  68. → રાજ્યના ઉચ્ચ ન્યાયાલય દ્વારા

  69. બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજ્યપાલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરે છે?
  70. → અનુચ્છેદ – 233

  71. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ જિલ્લા ન્યાયાલય તથા તેના નિયંત્રણ હેઠળની અન્ય અદલતોનું નિયંત્રણ રાજ્યના ઉચ્ચ ન્યાયાલય દ્વારા કરવામાં આવશે?
  72. → અનુચ્છેદ – 235

  73. પરિવાર ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી?
  74. → ઈ.સ. 1984

  75. પરિવાર ન્યાયાલયનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
  76. → પારિવારિક સમસ્યાઓનો ઝડપી ઉકેલ

  77. સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
  78. → દિલ્હી

  79. સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું?
  80. → જસ્ટિશ પી.એન. ભગવતી

  81. લોક અદાલતના વિચારનું જન્મસ્થાન કયું છે?
  82. → ગુજરાત

  83. કઈ અદાલતના ચુકાદા વિરૂદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકતી નથી?
  84. → લોક અદાલત

  85. સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન ક્યારે કરવામાં આવ્યું?
  86. → 6 ઓક્ટોબર, 1985

  87. PIL નું પૂરું નામ જણાવો.
  88. → Public Interest Litigation (જનહિત યાચિકા/લોકહિતની અરજી)

  89. ગ્રામ્ય ન્યાયાલયને ક્યાં ન્યાલયની તમામ શક્તિઓ પ્રાપ્ત છે?
  90. → દિવાની ન્યાયાલય

  91. ઉચ્ચ ન્યાયાલયમાં મફત કાનૂની સહાય કોણ મેળવી શકે છે?
  92. → વધુમાં વધુ વાર્ષિક આવક 25000 રૂપિયા હોય તેવા અનુસુચિત જાતી અને જનજાતિ, મહિલા, બાળકો, વિકલાંગો, બેરોજગાર વ્યક્તિ, કુદરતી આફત પીડિત

  93. સર્વોચ્ચ ન્યાયાલયમાં મફત કાનૂની સહાય કોણ મેળવી શકે છે?
  94. → વધુમાં વધુ વાર્ષિક આવક 50000 રૂપિયા હોય તેવા અનુસુચિત જાતી અને જનજાતિ, મહિલા, બાળકો, વિકલાંગો, બેરોજગાર વ્યક્તિ,દેહવ્યાપર પીડિત, કુદરતી આફત પીડિત

  95. રાજયસભાના બેઠકોની વહેંચણી બંધારણની કઈ અનુસૂચિમાં છે?
  96. → ચોથી અનુસૂચિ

  97. રાજયસભામાં ચુંટણીમાં ક્યાં પ્રકારની મતદાન વ્યવસ્થા હોય છે?
  98. → ખુલ્લી મતદાન વ્યવસ્થા

  99. રાજયસભાના એક સભ્યની મુદ્દત કેટલી હોય છે?
  100. → 6 વર્ષ



Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here






Post a Comment

0 Comments