Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :13


ભારતનું બંધારણ વન લાઇનર



  1. વિભાજન પછી બંધારણસભામાં અનુસુચિત જાતિની સભ્ય સંખ્યા કેટલી હતી?
  2. → 30

  3. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું?
  4. → મૈસૂર (7)

  5. વિભાજન પછી બંધારણ સભામાં અનુસુચિત જનજાતિની સંખ્યા કેટલી હતી?
  6. → પાંચ (5)

  7. વિભાજન પછી બંધારણ સભામાં શીખોની સંખ્યા કેટલિ હતી?
  8. → પાંચ (5)

  9. વિભાજન પછી બંધારણ સભામાં ઈસાઈઓની સંખ્યા કેટલી હતી?
  10. → સાત (7)

  11. વિભાજન પછી બંધારણ સભામાં દેશી રજવાડાના કેટલા સભ્યઓ હતા?
  12. → 70

  13. વિભાજન પછી બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોના કેટલા સભો હતા?
  14. → 229

  15. કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો?
  16. → 10 લાખ

  17. કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યોને પ્રત્યક્ષરૂપથી કોણે ચૂંટયા હતા?
  18. → પ્રાંતોની વિધાનસભાના સભ્યોએ

  19. ડો. ભીમરાવ આંબેડકર બંધારણસભામાં ક્યાં પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા?
  20. → પશ્વિમ બંગાળ

  21. બંધારણસભામાં ક્યાં દેશી રજવાદના પ્રતિનિધિએ ભાગ લીધો નહોતો.?
  22. → હૈદરાબાદ

  23. બંધારણ સભાની ચૂંટણી ક્યાં વર્ષે સમાપ્ત થઈ?
  24. → ઇ.સ. 1946

  25. બંધારણ સભાની ચુનાતની ક્યા મતાધિકારના આધારે થઈ હતી?
  26. → સામુદાયિક મતાધિકાર

  27. ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું હતું?
  28. → ભારતની બંધારણ સભા દ્વારા

  29. બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
  30. → 9 ડિસેમ્બર, 1946

  31. બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યાં મળી હતી?
  32. → કેન્દ્રીય સંસદ ભવન, દિલ્હી

  33. ભારતની બંધારણ સભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ?
  34. → ડો. સચ્ચિદાનંદ સિન્હા (9 ડિસેમ્બર, 1946)

  35. ભારતના બંધારણ સભાના સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ?
  36. → ડો. રાજેન્દ્ર પ્રસાદ (11 ડિસેમ્બર, 1946)

  37. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો?
  38. → જવાહરલાલ નહેરૂ

  39. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો?
  40. → 13 ડિસેમ્બર, 1946

  41. બંધારણ સભામાં “ઉદ્દેશ્ય પ્રસ્તાવ”નું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા?
  42. → સર બી.એન. રાવ

  43. ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો?
  44. → 22 જાન્યુઆરી, 1947

  45. બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિઓ રચવામાં આવી?
  46. → 23

  47. બંધારણસભા દ્વારા પ્રારૂપ /ખરડા સમિતિની નિમણૂંક ક્યારે કરવામાં આવી?
  48. → 29 ઓગષ્ટ, 1947






  49. બંધારણ રચવા માટેની પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા?
  50. → 7

  51. બંધારણ રચવા માટેની ખરડા સમિતિની અધ્યક્ષ કોણ હતા?
  52. → ડો. ભીમરાવ આંબેડકર

  53. ભારતની બંધારણસભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠકો કરી?
  54. → 266 દિવસ

  55. 26 નવેમ્બર, 1949 ના રોજ બંધારણસભાના કેટલા સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા?
  56. → 284 સભ્યોએ

  57. ભારતની બંધારણ સભાને બંધારણ બાનવવા કુલ કેટલો સમયગાળો થયો?
  58. → 2 વર્ષ, 11 મહિના , 18 દિવસ

  59. ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો?
  60. → 22 જાન્યુઆરી, 1947

  61. બંધારણસભાએ બંધારણના અંતિમ સ્વરૂપેને ક્યારે પસાર કર્યું?
  62. → 26 નવેમ્બર, 1947

  63. બંધારણસભા અંતિમ રૂપથી છેલ્લીવાર ક્યારે મળી?
  64. → 24 જાન્યુઆરી, 1950

  65. ભારતના બંધારણ ને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું?
  66. → ભારતની બંધારણ સભા દ્વારા

  67. ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણ ને ક્યારે સ્વીકારવામાં આવ્યું?
  68. → 26 નવેમ્બર, 1949

  69. ભારતની બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઑ હતી?
  70. → 395 – અનુચ્છેદ
    → 8 – અનુસુચિઓ

  71. ભારતની બંધારણની કઈ બાબતોનો અમલ 26 નવેમ્બર, 1949 થી શરૂ કરી દેવામાં આવ્યો?
  72. → નાગરિકતા,ચૂંટણી, કામચલાઉ સરકાર, કટોકટીની જોગવાઈઑ

  73. ક્યાં દિવસને “કાયદા દિવસ” તરીકે માનવમાં આવે છે?
  74. → 26 નવેમ્બર

  75. ક્યાં દિવસને કોંગ્રેસે “પૂર્ણસ્વરાજ દિવસ” તરીકે ઉજવ્યો હતો?
  76. → 26 નવેમ્બર, 1930

  77. ક્યાં દિવસે ભારતની બંધારણસભા એ પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્ય કરવા લાગી?
  78. → 26 જાન્યુઆરી, 1950

  79. બંધારણસભાની “મૂળભૂત અધિકાર એન અલ્પસંખ્યક સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા?
  80. → જવાહરલાલ નહેરૂ

  81. બંધારણસભામાં પ્રારૂપ સમિક્ષા સમિતિ ના અધ્યક્ષ કોણ હતા ?
  82. → અલ્લાદી ક્રુષ્ણસ્વામી અય્યર

  83. બંધરણસભાની “સંઘશક્તિ સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા?
  84. → જવાહરલાલ નહેરૂ

  85. બંધારણસભામાં “પ્રાંતિય બંધારણ સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા?
  86. → વલ્લભભાઈ પટેલ

  87. બંધારણસભામાં પ્રારૂપ સમિતિના સભ્ય ડી.પી. ખેતાનના મૃત્યુ પછી તેમના સ્થાને કોણ આવ્યું?
  88. → ટી.ટી. કૃષ્ણામાચારીા

  89. ભારતના બંધારણનો 2/3 ભાગ ક્યાં અધિનિયમના આધારે રચાયેલો છે?
  90. → ભારત શાસન અધિનિયમ, 1935ા

  91. ભારતના બંધારણમાં “સંસદીય પ્રણાલી” ક્યાં દેશમાંથી લેવામાં આવી છે?
  92. → ઈંગ્લેન્ડા

  93. “સર્વોચ્ચ ન્યાયાલય” અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પુન: અવલોકન” ની શક્તિ ક્યાં દેશમાંથી લેવામાં આવી છે?
  94. → એમેરિકાા

  95. ભારતના બંધારણનો સૌથી મોટો સ્રોત કયો છે?
  96. → ભારત શાસન અધિનિયમ, 1935ા

  97. ભારતના બંધરણમાં “એકલ નાગરિકતા” નો સીંદ્ધાંત ક્યાં દેશ માંથી લેવામાં આવ્યો છે?
  98. → બ્રિટન

  99. “પ્રસ્તાવના” એ ભારતના બંધારણમાં ક્યાં દેશ પાસેથી લેવામાં આવેલ છે?
  100. → અમેરિકા









Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here








Post a Comment

0 Comments