જ્યારે શરીરમાં કોશિકાઓની અસામાન્ય વૃદ્ધિ થાય છે, ત્યારે તે અન્ય પેશી પર હુમલો કરે છે અને શરીરના વિવિધ ભાગને ગંભીર અસર કરે છે જેને કેન્સર કહેવામાં આવે છે.
હાલમાં સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર, ત્વચા કેન્સર તથા પ્રોસ્ટેટ કેન્સર જેવા 100થી વધુ પ્રકારના કેન્સર અસ્તિત્વમાં છે.
આ દિવસનો મુખ્ય હેતુ કેન્સર જેવા ગંભીર રોગનું જોખમ ઘટાડવા તેમજ આ રોગનું નિવારણ માટે લોકોમાં જાગૃતતા લાવવાનો છે.
વર્ષ 2018માં નોબલ પ્રાઈઝ સમિતિએ મેડિસીન ક્ષેત્રનો નોબલ અમેરિકાના જેમ્સ પી. એલિસન અને જાપાનના તાસુક હોન્જોને નકારત્મક રોગપ્રતિકારક નિયમનના અવરોધ દ્વારા કેન્સરના ઉપચારની શોધ માટે આપવામાં આવ્યો હતો.
0 Comments
Any suggestions, Please comment Below 👇