દાંડીયાત્રા વિશે માહિતી
"મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે, હું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ મૂકીશ નહિ".
'મેને નમક કા કાનૂન તોડ દિયાં'અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને કહ્યું 'બ્રિટિશ સામ્રાજયરૂપી ઈમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું.
સમગ્ર ભારતમાં સવિનય કાનૂન ભંગ માટે યાત્રાઓ કરતાં નેતાઓ :
→ તમિલનાડુ | તિરુચેનગોડ આશ્રમથી ત્રિચુરાપલ્લીના વેદારણ્ય સુધી યાત્રા સી. રાજગોપાલાચારીએ કરી. |
માલાબાર | વાયકોમ સત્યાગ્રહના નેતા કે. કેલપ્પડે કાલીકટથી પેન્નાર સુધી યાત્રા કરી. |
ઓરિસ્સા | ગોપચંદ્ર બન્દુ ચૌધરીના નેતૃત્વમાં બાલાસોર, કટક અને પુરીમાં મીઠાના કાયદાનો ભંગ થયો. |
આસામ | સિલહટમાં પણ મીઠાના કાયદો તોડયો. |
બંગાળા | નોઆખલીમાં પણ મીઠાનો કાયદો તોડવાના પ્રયાસ થયા. |
પશ્ચિમોત્તર સીમા પ્રાંત | ખાન અબ્દુલ ગફારખાને કાયદા તોડયા. |
નગાલેન્ડ | 13 વર્ષની રાણી ગાડિલ્યુએ સવિનય કાનૂન ભંગમાં ભાગ લીધો. |
મણિનગર | જનજાતીય લોકોએ પણ સમર્થન આપ્યું. |
વર્ષ 2025 :
0 Comments