→ ધાર્મિક અને ન્યાયના મામલાઓમાં ઉલેમાઓનું વર્ચસ્વ સમાપ્ત કર્યું હતું અને એક ધર્મનિરપેક્ષ રાજ્યની સ્થાપના કરી હતી.
કૃષિ
→ તેના માટે તેણે નવો વિભાગ દીવાન-એ – અમીરકોહી ખોલ્યો હતો.
→ તેનો પ્રધાન અમીર-એ-કોહીને નિયુક્ત કર્યો હતો.
→ સોનધાર નામની ખેતીવાડીની લોન તેણે લાગુ પાડી હતી.
→ ખેડૂતોને “તક્કાવી” નામથી લોન આપવામાં આવતી હતી.
સિક્કા
→ તેણે પોતાના સિક્કાઓ પર સુલતાન જિલ્લી ઇલાહ (સુલતાન) ઈશ્વરની છાયા છે) અંકિત કરાવ્યુ હતું.
→ ચલણ બદલવું (ઇ.સ. 1329) : મોગલ શાસક “ચગતાઈખાન” દ્વારા કાગળ ચલણની શરૂઆત કરાઇ, તે જોઈને મોહમંદ બિન તુઘલકે તાંબાના નવા સિક્કાનું ચલણ બનાવ્યું પરંતુ ટંકશાળા પર નિયંત્રણ ના રહેતા લોકોએ નકલી સિક્કા બનાવી લેતા તેથી આ ચલણ પાછું લેવું પડ્યું.
મૃત્યુ
→ ઇ.સ. 1351 માં સિંધના થટ્ટા (રાજસ્થાન) નો વિદ્રોહ દબાવવા જતાં રસ્તામાં સુલતાન મહમ્મદ તુઘલકનું મૃત્યુ થયું હતું.
→ ખુરાસાન પર ચડાઈ (ઇ.સ. 1329) : તેણે ઈરાન- ઈરાક પરા આક્રમણ કરવાનું નક્કી કર્યું અને સેના સંગઠિત કરી પરંતુ અંતે તેને આ નિર્ણય પડતો મૂકી દીધો જેથી તેને આ ખર્ચ રાજકોશ પર આવ્યો.
→ કરાંચીલ લડાઈ : હિમાલયની કુમાઉં ટેકરીઓથી શરૂ કરી નેપાલ – ભૂતાન – તિબેટ પ્રદેશ પર જીત મેળવવામાં આવી, પરંતુ હવામાન બદલાતાં સમગ્ર તુઘલક સેનાએ પ્રદેશ છોડવો પડ્યો આથી રાજ્યવિસ્તાર પણ ના થયો અને જે યુદ્ધ ખર્ચ થયો તે રાજકોશમાં ભોગવવાઓ પડ્યો.
0 Comments