ક્રાંતિકારી અને દેશભક્ત : મહર્ષિ અરવિંદ
ક્રાંતિકારી અને દેશભક્ત : મહર્ષિ અરવિંદ
→ જન્મ : 15 ઓગસ્ટ, 1872 (કોલકત્તા)
→ પિતાનું નામ : કૃષ્ણધન ઘોષ
→ માતાનું નામ : સ્વર્ણલતા દેવી
→ અવસાન : 5 ડિસેમ્બર, 1950 (પુડ્ડુચેરી)
→ ક્રાંતિકારી, દેશભક્ત અને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુગપુરુષ મહર્ષિ અરવિંદ
→ તેમના પિતા કૃષ્ણાધન ઘોષ તેમને એક્રોઇડ ઘોષ કહેતા હતા.
→ તેમણે ઈગ્લેંડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
0 Comments