ગૌરીશંકર જોશી | 'ધૂમકેતુ'| Dhumketu | Gaurishankar Joshi
ગૌરીશંકર જોશી - 'ધૂમકેતુ'
ગૌરીશંકર જોશી -'ધૂમકેતુ'
→ જન્મ :12 ડિસેમ્બર 12 (ગોંડલ, રાજકોટ)
→ ઉપનામ : ધૂમકેતુ, વિહારી
→ અવસાન : 11 માર્ચ, 1965
→ પૂરું નામ : ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી
→ બાળપણના નામ : ભીમદેવ,મણિરાય
→ ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તાના સર્જક
0 Comments