ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ | Rani of Jhansi Laxmibai

ઝાંસીની રાણી :લક્ષ્મીબાઇ
ઝાંસીની રાણી :લક્ષ્મીબાઇ

→ જન્મ : ૧૯ નવેમ્બર, ૧૮૨૮ (બનારસ)

→ મૂળ નામ: મણિકર્ણિકા

→ અવસાન : 18 જૂન, 1858 (કોટા-કી-સરાઈ, ગ્વાલિયર)

→ ઉપનામ : મનુ, છબીલી, મર્દાની

→ તેમણે બાળપણમાં ઘોડેસવારી અને તલવારબાજીની તાલીમ લીધી હતી.

→ તેમના ત્રણ ઘોડાના નામ સારંગી, પાવન અને બાદલ હતા.

→ તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નેવાલકર સાથે થયા હતાં.

→ લગ્ન બાદ તેમનું નામ રાણી લક્ષ્મીબાઇ થયું.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments