રણજિતરામ વાવાભાઇ મહેતા (ઓક્ટોબર ૨૫, ૧૮૮૧ - જૂન ૪ ૧૯૧૭) જાણીતા ગુજરાતી લેખક હતા. ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણ ચંદ્રક તેમના માનમાં ગુજરાતી સાહિત્યકારોને અપાય છે.
→ જન્મ : 25 ઓક્ટોબર, 1881 (સુરત)
→ પૂરું નામ : રણજિતરામ વાવાભાઈ મહેતા
→ અવસાન : 5 મે, 1917 (મુંબઈ)
→ ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્યસભાના આધસ્થાપક
0 Comments