જયપ્રકાશ નારાયણ Jayaprakash Narayan
જયપ્રકાશ નારાયણ
જયપ્રકાશ નારાયણ
→ જન્મ : 11 ઓક્ટોબર, 1902 સિતાબદિયારા (હાલના ઉત્તરપ્રદેશ, બલિયા)
→ પિતા : હરસુદયાલ
→ માતા : ફુલરાની દેવી
→ ઉપનામ : લોકનાયક (ગાંધીજી દ્વારા), જે.પી.
→ અવસાન : 8 ઓક્ટોબર, 1979 પટના (બિહાર)
→ લોકનાયક તરીકે ઓળખાતા સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી અને રાજનેતા જયપ્રકાશ નારાયણ
0 Comments