અમૃતલાલ વેગડ | Amritlal Vegad
અમૃતલાલ વેગડ
અમૃતલાલ વેગડ
→ જન્મ : ૩ ઓક્ટોબર, 1928 (જબલપુર, મધ્યપ્રદેશ)
→ અવસાન : 6 જુલાઇ, 2018 (જબલપુર)
→ પૂરું નામ : અમૃતલાલ ગોવામલ વેગડ
→ ઉપનામ : નર્મદા યાત્રી
→ પરિક્રમા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા જેવા પ્રસિદ્ધ પુસ્તકોના લેખક
→ તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના જાણીતા સાહિત્યકાર હોવાની સાથે ચિત્રકાર પણ હતાં.
0 Comments