અમૃતલાલ વેગડ | Amritlal Vegad

અમૃતલાલ વેગડ
અમૃતલાલ વેગડ

→ જન્મ : ૩ ઓક્ટોબર, 1928 (જબલપુર, મધ્યપ્રદેશ)

→ અવસાન : 6 જુલાઇ, 2018 (જબલપુર)

→ પૂરું નામ : અમૃતલાલ ગોવામલ વેગડ

→ ઉપનામ : નર્મદા યાત્રી

→ પરિક્રમા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા જેવા પ્રસિદ્ધ પુસ્તકોના લેખક

→ તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના જાણીતા સાહિત્યકાર હોવાની સાથે ચિત્રકાર પણ હતાં.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments