શહીદ ભગતસિંહ | Bhagat Singh
શહીદ ભગતસિંહ
શહીદ ભગતસિંહ
→ ભારતના અગ્રણી ક્રાંતિકાર.
→ જન્મ : 28 સપ્ટેમ્બર, 1907 પંજાબ,બંગા (હાલ પાકિસ્તાન)
→ અવસાન : 23 માર્ચ, 1931
→ પિતા : સરદાર કિશનસિંહ
→ માતા : વિદ્યાવતી
→ તેમના પિતા કિશનસિંહ, કાકા અજિતસિંહ, અને પિતામહ અરજણસિંહ દેશભક્તો હતા.
→ તેઓ શીખ જાટ ખેડૂત હતા.
0 Comments