શહીદ ભગતસિંહ | Bhagat Singh

શહીદ ભગતસિંહ
શહીદ ભગતસિંહ

→ ભારતના અગ્રણી ક્રાંતિકાર.

→ જન્મ : 28 સપ્ટેમ્બર, 1907 પંજાબ,બંગા (હાલ પાકિસ્તાન)

→ અવસાન : 23 માર્ચ, 1931

→ પિતા : સરદાર કિશનસિંહ

→ માતા : વિદ્યાવતી

→ તેમના પિતા કિશનસિંહ, કાકા અજિતસિંહ, અને પિતામહ અરજણસિંહ દેશભક્તો હતા.

→ તેઓ શીખ જાટ ખેડૂત હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments