રાજા રામમોહનરાય અને બ્રહ્મોસમાજ
રાજા રામમોહનરાય અને બ્રહ્મોસમાજ
→ રાજા રામમોહનરાયનો જન્મ (22 મે, 1774) બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં રમાકાંતને ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.
→ અવસાન : (ઈ.સ. 1833) બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું.
→ 19મી સદીના પ્રારંભમાં આવેલ ભારતીય નવજાગૃતિના અગ્રદૂત રાજા રામમોહન-રાય (1774-1833) અને તેમણે સ્થાપેલ બ્રહ્મસમાજ સંસ્થા હતી.
→ તેમણે પ્રારંભિક શિક્ષણ પટણા અને વારાણસીમાં લીધું હતું.
→ તેમણે બંગાળી ઉપરાંત ઉર્દૂ, સંસ્કૃત, ગ્રીક, હિબ્રૂ, લેટિન, ફારસી, અરબી તથા પાછળથી અંગ્રેજી ભાષા ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું.
→ તેમણે જુદા જુદા ધર્મોના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો.
0 Comments