Ad Code

Responsive Advertisement

Grihasena (AD 555 - AD 570) | ગૃહસેન (ઈ.સ. 555 - ઈ.સ. 570)


ગૃહસેન (ઈ.સ. 555 - ઈ.સ. 570)



→ તે “મહાસામત” જેવા કોઈ ગૌણ બિરુદ ધારણ કરતો નથી.

→ મહારાજાધિરાજ ઉપનામ ધારણ કર્યું.

→ તે સામાન્ય રીતે પરમ માહેશ્વર (શિવ ભક્ત) હતો છતાં પ્રસંગત : તેને “પરમ ઉપાસક” તરીકે પણ ઓળખાવાતો.

→ નંદી વાળા તામ્રપત્ર બહાર પાડ્યા.









→ તેને પ્રજાના હ્રદયનું રંજન કરી “રાજા” શબ્દ સાર્થક કરેલો. એ તેની લોકપ્રિયતા દર્શાવે છે.

→ તેના સમયમાં ગુપ્ત સમ્રાટોની સત્તા અસ્ત પામી હતી. આ સંજોગોમાં મહારાજ ગૃહસેને મૈત્રક રાજ્યની સંપૂર્ણ સ્વતંત્રતા સ્થાપી લાગે છે.

→ આનર્ત પ્રદેશ જીત્યો હતો.

→ ગૃહસેને કન્નોજના મૌખરી વંશના રાજા “ઈશ્વરવર્મા”ને જે ગિરનાર સુધી ઘસી આવ્યો તેમને હાંકી કાઢવામાં સફળ રહ્યા હતા.
















Post a Comment

0 Comments