Ad Code

Responsive Advertisement

Dharsen-II (AD 570 - AD 595) | ધરસેન -2જો (ઈ.સ. 570 - ઈ.સ. 595)


ધરસેન -2જો (ઈ.સ. 570 - ઈ.સ. 595)



→ ગૃહસેન પછી તેનો પુત્ર ધરસેન – 2જો ગાદીએ આવ્યો.

→ પુત્ર : શિલાદિત્ય -1લો

→ જ્ઞાત ભૂમિદનોની સંખ્યામાં ધ્રુવસેન -1લા પછી બીજું સ્થાન ધરસેન-2જા નું છે.

→ તે ધનુર્વિદ્યામાં કુશળ અને વીર હતો.

→ ઉપનામ : મહારાજ, મહાસામંત, સામંત









→ તેના સમયમાં થાણેશવરનાં રાજા પ્રભાકર વર્ધને દક્ષિણમાં ગુર્જર, માલવ અને લાત પર પોતાનું આધપત્ય પ્રસાર્યું હતું.

→ ધરસેન માત્ર યુદ્ધવીર ન હતો, દાનવીર પણ હતો.

→ ધરસેન પરમ માહેશ્વર હતો.
















Post a Comment

0 Comments