Ad Code

Responsive Advertisement

રાજયવર્ધન| Rajyavardhana


રાજયવર્ધન



→ પિતાના મૃત્યુ બાદ ગાદી પર બેઠો.

→ પ્રભાકરવર્ધને પોતાની પુત્રી રાજેશ્રીનું લગ્ન મૌખરી રાજા ગ્રહવર્મન સાથે કરાવ્યું.

→ માલવા નરેશ દેવગુપ્તે ગ્રહવર્મનની હત્યા કરીને રાજશ્રીને કેદ કરી લીધી. રાજયવર્ધને દેવગુપ્તને પરાજિત કર્યો.

→ દેવગુપ્તના મિત્ર ગૌડ શાસક શશાંકે છેતરપિંડીથી રાજયવર્ધનની હત્યા કરી દીધી.












→ શશાંકે માળવાના રાજાને મદદ કરી પરિણામે થાણેશ્વર અને કનોજ પર ખતરો ઊભો થયો.

→ રાજયવર્ધને માળવાને હરાવ્યું પરંતુ ગૌંડ રાજા શશાંકે દગાથી તેની હત્યા કરી નાખી.

→ આમ, એકસાથે થાણેશ્વર અને કનોજ રાજા વગરના રાજ્ય થયા.


Post a Comment

0 Comments