પ્રભાકરવર્ધન | Prabhakarvardhan


પ્રભાકરવર્ધન



→ આ વંશ (પુષ્યભૂતિ વંશ)નો ચોથો રાજા હતો.

→ ઉપાધિ : મહારાજાધિરાજ

→ પત્ની : યશોમતી

→ સંતાન : રાજયવર્ધન, હર્ષવર્ધન (પુત્રો), રાજશ્રી (પુત્રી)










→ થાણેશ્વર પર હુણોના આક્રમણનો ભય ઊભો થયો.

→ પ્રભાકરવર્ધને પુત્ર રાજયવર્ધનને હૂણો વિરુદ્ધ લડવા મોકલ્યો.

→ પ્રભાકરવર્ધન અચાનક બીમાર પડતાં રાજયવર્ધનને પાછા ફરવું પડ્યું હતું. થોડા સમયમાં પ્રભાકરવર્ધન અવસાન પામ્યા.




Post a Comment

0 Comments