ચુનીલાલ મડિયા | Chunilal Madia


ચુનીલાલ મડિયારી



→ જન્મ : 12 ઑગસ્ટ 1922

→ મૃત્યુ : 29 ડિસેમ્બર 1968

→ જન્મસ્થળ : ધોરાજી, રાજકોટ


કૃતિઓ




એકાંકી



→ રંગદા

→ રક્તતિલક

→ વિષવિમોચન


નવલકથા



→ લીલુડી ધરતી

→ વેળાવેળાની છાયડી

→ વ્યાજનો વારસ

→ સધરા જેસંગનો સાળો

→ પદ્મજા

→ તેજ અને તિમિર

→ કુમકુમ અને આશકા

→ પાવક જ્વાળા

→ શેવાળના શતદલ

→ આલા ધાધલનું ઝીંઝાવદર

→ વાની મારી કોયલ


નાટક



→ હું અને મારી વહુ

→ રામલો રોબિનહૂડ

→ શૂન્યશેષ


પ્રવાસ



→ જ્યગિરનાર


ટૂંકીવાર્તા



>
→ ઘૂઘવતાં પૂર

→ ગામડું બોલે છે

→ રૂપ-અર્પ

→ શરણાઈના શૂર

→ ક્ષણાર્ધ

→ સમ્રાટ શ્રેણિક


ચરિત્ર



→ વિદ્યાપ્રેમી ફાર્બસ

→ ગાંધીજીના ગુરુઓ


નિબંધ



→ ચોપાટીને બાંકડેથી

→ છીંડું ખોળતા

→ મીડિયાના પ્રતિનિધિ નિબંધો












વિવેચન



→ કથાલોક

→ નાટક ભજવતાં પહેલાં

→ વાર્તાવિમર્શ




→ 1951માં મડિયાને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો. 1951માં મડિયાના ‘રંગદા’ એકાંકીસંગ્રહને મુંબઈ સરકારનું શ્રેષ્ઠ એકાંકીસંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું.

→ 1954માં ‘ધ ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન’ની આંતરરાષ્ટ્રીય ટૂંકી વાર્તા હરીફાઈમાં મડિયાની ટૂંકી વાર્તા ‘રાન્દેવૂ ઇન ઇટરનિટી’ (‘અંત:સ્રોતા’નું અંગ્રેજી રૂપાંતર)ને તે વરસની શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનું પ્રથમ ઇનામ મળ્યું.

→ 1956માં મડિયાના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘તેજ અને તિમિર’ને મુંબઈ સરકાર તરફથી 1952ના વરસ માટેના શ્રેષ્ઠ ટૂંકી વાર્તાના સંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું.

→ 1956થી 1968 સુધી મડિયા કેન્દ્રીય સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિના સભ્ય હતા.




Post a Comment

0 Comments