પુરુષોતમદાસ ત્રિભુવનદાસ લુહાર
પુરુષોતમદાસ ત્રિભુવનદાસ લુહાર
→ જન્મ : 22 માર્ચ, 1908 (મિયાંમાતર,ભરૂચ)
→ પૂરું નામ: પુરુષોતમદાસ ત્રિભુવનદાસ લુહાર
→ ઉપનામ : સુન્દરમ,મરીચિ ત્રિશૂળ, કોયા, ભાગત
→ બિરુદ : ગાંધીયુગના મૂર્ધન્ય કવિ, તપોગિરિના આનંદયાત્રી, પૂર્ણ યોગના સાધક
→ અવસાન : 13 જાન્યુઆરી, 1991
→ ગુજરાતી ભાષાના કવિ, વિવેચક અને વાર્તાકાર ત્રિભુવનદાસ લુહાર
0 Comments