Ishwar Petlikar (ઈશ્વર પેટલીકર)



ઈશ્વર પેટલીકર



→ મૂળનામ : ઈશ્વરભાઇ મોતીભાઈ પટેલ

→ જન્મ : 09 - 09 – 1916





→ મૃત્યુ : 22 – 11- 1983

→ જન્મ સ્થળ : પેટલી (પેટલાદ, જિલ્લો : આણંદ)

→ વ્યવસાય : શિક્ષક અને પછી પત્રકાર

→ એવોર્ડ : રણજિતરામ સુવર્ણ ચંદ્રક : 1961




નવલકથા



→ જનમટીપ

→ પાતાળકૂવો (1947)

→ કાજળની કોટડી (1949)

→ ધરતીનો અવતાર (1946)

→ કંકુ અને કન્યા

→ મારી હૈયા સગડી (1950)

→ તરણા ઓથે ડુંગર (1954)

→ યુગના એંધાણ (1961)

→ ઋણાનુંબંધ (1969)

→ જુજવેરરૂપ

→ સેતુબંધ (1969)





→ અભિજાત

→ લાક્ષાગૃહ (1965)

→ ભવસાગર (જાણીતું પાત્ર – સૂરજ) (1951)

→ કલ્પવૃક્ષ

→ લખ્યાલેખ

→ પંખીનો મેળો (1948)

→ મધબાળ

→ આશાપંખી

→ જ્ય પરાજ્ય

→ જૂજવાં રૂપ (1967)




નવલિકા



→ પારસમણિ (1949)

→ ચિનગારી (1950)

→ આકાશગંગા (1958)

→ કઠપૂતળી (1962)

→ લોહીની સગાઈ

→ કાશીનું કરવત

→ તાણાવાણા

→ મંગલ મંદિર

→ પેટલાઈ પેચ

→ માનતા

→ મીનપિયાસી

→ અભિસારિકા




રેખાચિત્ર



→ ગ્રામમિત્રો

→ ધૂપસળી

→ ગોમતીધાટ




અન્ય



→ દુ:ખના પોટલાં

→ અકળલીલા

→ લોકસાગરને તીરે તીરે (1954)

→ ભવસાગર

→ સંસારના વમળ (1957)

→ મહાગુજરાતના નિરક્ષીર

→ સુદર્શન

→ જીવનસંગમ

→ જીવનદીપ (1953)

→ મંગલકામના (1964)

→ અમૃતમાર્ગ (1968)












Post a Comment

0 Comments