→ પુષ્ટિમાર્ગી સંગીતરસજ્ઞ કવિ અને કોશકાર એવા ચંદ્રકાન્ત શેઠ
→ સંવેદનભીના કાવ્યો, લલિત નિબંધો, નાટકો, કાવ્યો અને વિવેચન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ચંદ્રકાંત શેઠે ગૂજરાત વિધાપીઠમાંથી ઉમાશંકર જોષી ઉપાધિ મેળવી છે તેમજ સર્જક અને વિવેચક વિષય પર વિધાવાયસ્પતિની ઉપાધિ મેળવી છે.
→ ચંદ્રકાંત શેઠની પ્રથમ રચના મૂંગા તે કેમ રહેવું હતી, જે કુમાર સામાયિકમાં પ્રકાશિત થઈ હતી.
→ તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ પવન રૂપેરી આપ્યો હતો. ઉપરાંત તેમણે લલિત નિબંધ નંદ સામવેદી લખ્યો છે.
→ તેમણે ગુજરાતી ભાષામાં વિરામ ચિન્હ વિશે પુસ્તક મોહનલાલ પટેલ સાથે મળીને લખ્યું જે શાસ્ત્રીય દ્રષ્ટિથી વિરામ ચિન્હ વિશે ચર્ચા કરતું ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પુસ્તક છે.
0 Comments