કાકાસાહેબ કાલેલકર | Kaka Kalelkar | દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર



કાકાસાહેબ કાલેલકર



→ જન્મ : 01-12-1885

→ જન્મસ્થળ : સતારા (મહારાષ્ટ્ર)

→ મૂળનામ : દત્તાત્રેય બાલાકૃષ્ણ કાલેલકર

→ ઉપનામ: કાકાસાહેબ

→ અવસાન : 21- 08- 1981



→ માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યસર્જન કર્યું છે. તેથી ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને “સવાઈ ગુજરાતી”નું બિરુદ આપ્યું હતું.

→ નદીને “લોકમાતા” કહી, 1965માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી પ્રાપ્ત થયો.

→ “કાલેલકર ગ્રંથાવલીમાં” તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે.

→ 1964માં “પદ્મવિભૂષણ”નો ઇલકાબ મળ્યો.

→ વખણાતું સાહિત્ય : લલિત નિબંધ




કૃતિઓ



→ ગદ્યલેખન શૈલીના ઉત્તમ નમૂના

→ ઉભયાન્વયી નર્મદા

→ ગંગામૈયા

→ દક્ષિણ ગંગા ગોદાવરી

→ યમુનારાણી








પ્રવાસવર્ણનના ગ્રંથો



→ ઉગામણો દેશ જાપાન

→ પૂર્વઆફ્રિકામાં

→ બ્રહ્મદેશનો પ્રવાસ

→ હિમાલયનો પ્રવાસ (ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પ્રવાસ નિબંધ)




નિબંધસંગ્રહો



→ ઓતરાતી દીવાલો

→ જીવન ભરતી

→ જીવન સંસ્કૃતિ

→ જીવનનો આનંદ

→ જીવનલીલા

→ રખડવાનો આનંદ



→ “સ્મરણયાત્રા” (તેમાં “આક્કા”નું પાત્ર જાણીતું છે.), “ઓતરાતી દિવાલોમાં” અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું વર્ણન છે.





→ જીવન ચરિત્ર : બાપુની ઝાંખી



→ બાળસાહિત્ય : બે કેરી




અન્ય



→ ગાંધી પરિવારના જ્યોતિર્ધરો

→ ગીતાધર્મ

→ જીવતા તહેવારો

→ જીવન ચિંતન

→ જીવન પ્રદીપ

→ પરસખા મૃત્યુ

→ પૂર્ણરંગ ( ઈતિહાસ સંબંધી)











Post a Comment

0 Comments