Govardhanram Tripathi (ગોવર્ધનરામ ત્રિપાઠી)


ગોવર્ધનરામ ત્રિપાઠી



→ જન્મ : 20 ઑક્ટોબર 1855

→ મૃત્યુ : 4 જાન્યુઆરી 1907

→ જન્મસ્થળ : નડિયાદ

→ પિતા : માધવરામ ત્રિપાઠી

→ માતા : શિવકાશી






બિરુદ / ઓળખ



→ પંડિત યુગના પુરોધા

→ જગત સાક્ષર

→ ગુજરાતી ગદ્યનું ગૌરીશિખર














કૃતિઓ



→ સરસ્વતીચંદ્ર (ભાગ 1 થી 4)

→ આધ્યાત્મ જીવન

→ લીલાવતી જીવનકલા

→ ક્ષેમરાજ અને સાધ્વી (નાટક)

→ સાક્ષર જીવન

→ સ્નેહમુદ્રા

→ કવિ દયારામનો અક્ષરદેહ

→ સ્ક્રેપબુક

→ માંચતુર અને ધર્મલક્ષ્મી




→ ગોવર્ધનરામને કવિ ન્હાલાલે “જગત સાક્ષર” કહ્યા છે.

→ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલ – સરસ્વતીચંદ્રના સર્જક

→ ઈ.સ. 1905માં અમદાવાદમાં યોજાયેલા પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનના પ્રમુખ હતા.























Post a Comment

0 Comments