વિનોબા ભાવે | Vinoba Bhave




વિનોબા ભાવે





→ જન્મ : ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫

→ મૃત્યુ : ૧૫મી નવેમ્બર, ૧૯૮૨

→ જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું.

→ જન્મ સ્થળ : રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં

→ તેઑ આચાર્યનાં હુલામણા નામે પ્રસિદ્ધ હતા.

→ તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા.

→ તેમણે ભગવદગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો.









મહત્વના પુસ્તકો




→ ગીતાપ્રવચનો (ભારતની તમામ ભાષામાં અનુવાદિત)

→ વિચારપોથી

→ સ્થિતપ્રજ્ઞ દર્શન

→ મધુકર

→ ક્રાંતિ દર્શન

→ સ્વરાજ્ય શાસ્ત્ર

→ ભૂદાન ગંગા ભાગ – 1 થી 10

→ તેમને મેગ્સેસ એવોર્ડ તથા ભારતરત્નથી સન્માનિત કરાયા હતા.














Post a Comment

0 Comments