ગુરુ ગોવિંદસિંહજી | Guru Gobind Singhji
તગુરુ ગોવિંદસિંહજી
ગુરુ ગોવિંદસિંહજી
→ જન્મ :૫ જાન્યુઆરી , 1666 ના રોજ બિહારના પટના (પાટલિપુત્ર) ખાતે ખત્રિ પરિવારમાં થયો હતો.
→ પિતા : તેગબહાદુરજી
→ માતા : ગુજરી
→ બાળકો : અજીત સિંહ,જુઝાર સિંહ, જોરાવર સિંહ, ફતેહ સિંહ
→ અન્ય નામ : દસમા નાનક
→ મૃત્યુ : 7 ઓક્ટોબર, 1708 ના રોજ મહારાષ્ટ્રના નાંદેડ (નંદગીરી) ખાતે થયું હતું.
0 Comments