મનુભાઈ પંચોળી | દર્શક | Manubhai Pancholi





મનુભાઈ પંચોળી



→ મનુભાઈ રાજારામ પંચોળી

→ જન્મ : 02 - 11 – 1914

→ મૃત્યુ : 29 – 08 – 2001

→ જન્મ સ્થળ : રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામ

→ ઉપનામ / તખલ્લુસ : દર્શક

→ તેમણે ગ્રામદક્ષિણામૂર્તિ , લોકભારતી વિદ્યાપીઠમાં ઉચ્ચસ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી.


સન્માનીત



→ રણજિતરામ સુવર્ણચંદ્રક – 1964

→ પદ્મભૂષણ

→ સાહિત્ય એકાદમી એવોર્ડ, દિલ્હી – 1975

→ જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કાર – 1987


કૃતિઓ




નવલકથા



→ સૉક્રેટિસ (બિરલા ફાઉન્ડેશનનું સરસ્વતી સન્માન મેળવનાર નવલકથા)

→ ઝેર તો પીધા છે જાણી જાણી (મૂર્તિ દેવી પુરસ્કાર મેળવનાર)

→ બંધન અને મુક્તિ

→ કુરુક્ષેત્ર

→ પ્રેમ અને પુજા

→ દીપ નિર્વાણ

→ કબ્રસ્તાન

→ કલ્યાણયાત્રા







નાટક



→ જલિયાવાલા

→ અઢારસો સત્તાવન

→ પરિત્રાણ

→ અંતિમ અધ્યાય

→ ગૃહારણ્ય


પત્રો



→ ચેતોવિસ્તારની યાત્રા


ચરિત્ર



→ નાનાભાઇ

→ ટોલ્સટોય

→ ઝવેરબાપા


ચિંતન



→ બે વિચારધાર

→ ધર્મચક્ર પરિવર્તન

→ મહાભારતનો મર્મ

→ શાંતિના પાયા

→ માનવકુલકથા

→ અમૃતવલ્લી

→ મંગલકથાઓ







વિવેચન



→ મારી વાચનકથા

→ ભેદની મૃત્યુને આજે મારે ભાંગવી

→ વાગીશ્વરીનાં કર્ણફૂલો



Post a Comment

0 Comments