Ad Code

Responsive Advertisement

જહાંગીરના સમયનું ગુજરાત | Gujarat during Jahangir's time


જહાંગીરના સમયનું ગુજરાત



→ મિર્ઝા અઝીઝ કોકાના સ્થાને કુલીઝખાનને મોકલવામાં આવ્યો.

→ કુલીઝખાન દ્વારા જહાંગીરના 12 આદેશોનો ફરમાન અમલ કરવામાં આવ્યું.

→ ઈ.સ. 1618 માં જહાંગીર ગુજરાતમાં આવ્યો. અમદાવાદને “ગર્દાબાદ” (ધૂળિયું શહેર) નામ આપ્યું.

→ કચ્છના શાસકને પોતાના સ્વતંત્ર “કોરી” સિક્કા ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી.

→ ખંભાતમાં ટંકશાળા શરૂ કરાઈ અને ખંભાત અને અહમદાબાદની ટંકશાળામાં “રાશિ” નામનાં સિક્કા બનાવાયા.

→ અંગ્રેજોએ ખંભાત, સુરત, અહમદાબાદમાં કોઠી બનાવી.

→ જહાંગીરના સમયમાં ગુજરાતના સુબાઓ



સૂબો વર્ષ
કુલીઝખાન ઈ.સ. 1605 -ઈ.સ. 1606
રાજા વિક્રમજીત ઈ.સ.1606
સૈયદ મુસ્તજાખાન બુખારી ઈ.સ.1606 - ઈ.સ.1609
મિર્ઝા અઝીઝ કોકા ઈ.સ. 1609 - ઈ.સ.1611
અબ્દુલખાન બહાદુર ફિરોઝ જંગ ઈ.સ. 1611 - >ઈ.સ. 1616
મુકરર્બખાન >ઈ.સ. 1616 - >ઈ.સ. 1618
શહજાદા શાહજહાં >ઈ.સ. 1618 - >ઈ.સ. 1623
શહજાદા દાવરબક્ષ ઈ.સ. 1623 ઈ.સ. 1624
ખાનજહાં લોદી ઈ.સ. 1624 - ઈ.સ. 1627

Post a Comment

0 Comments