Ad Code

Responsive Advertisement

Vaghela - Solanki Dynasty : Virdhaval | વાધેલા – સોલંકી વંશ : વિરધવલ (ઈ.સ. 126 થી ઈ.સ. 1238)


વિરધવલ (ઈ.સ. 126 થી ઈ.સ. 1238)



→ પિતા : લવણપ્રસાદ

→ માતા : મદનરાજ્ઞી

→ પત્ની : જ્યતલદેવી

→ સંતાન : પ્રતાપમલ્લ અને વિસલદેવ

→ મહામાત્ય : વસ્તુપાળ

→ મંત્રી : તેજપાળ

→ શાસન : ઈ.સ. 126 થી ઈ.સ. 1238

→ તે ધોળકાનો રાણો બન્યો હતો.

→ વિરધવલ ભીમદેવ 2-જા નો સામંત હતો.









→ તેણે વસ્તુપાળ અને તેજપાલની મદદથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.

→ ઈ.સ. 1250 – 51 માં વિરધવલે અચાનક છાપો મારીને ખંભાત જીતી લીધું અને વસ્તુપાળને ત્યાનો સૂબો બનાવ્યો.

→ ખંભાત છીનવાઇ જતાં લાટ્નો રાજા શંખ ગુસ્સે ભરાયો અને વસ્તુપાળને લાલલચ આપીને ફોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ વસ્તુપાળે વફાદારીપૂર્વક લડીને રાજા શંખને ભગાડયો અને લાટ પ્રદેશ જીતી લીધું.

→ ગોધરાના ધાંધલ નામના માંડલિકને સેનાપતિ તેજપાળે હરાવ્યો.

→ દક્ષિણના દેવગીરીના યાદવ રાજા સિંઘણે ગુજરાત પર ચડાઈ કરી, ત્યારે લાગ જોઈને મારવાડના ચાર રાજાઓએ પણ ગુજરાત પર ચડાઈ કરી.

→ આથી વિરધવાલે આ ચાર રાજાઑ જોડે સંધિ કરી : ઉદયસિંહ, મરણસિંહ, ધાંધલદેવ અને મરણસિંહ

→ વિરધવલના સમયમાં ગુજરાત પર સિંઘના મુસ્લીમ સરદાર ખાસ ખાને ચઢાઈ કરી લૂંટ ચલાવેલી, પરંતુ પાછા ફરતી વખતે મેવાડના રાજા જૈત્રસિંહે ખાસ ખાનને હરાવ્યો.

→ વીરધવલનું અવસાન થતાં તેના ઉત્તરાધિકારી તરીકે તેનો પુત્ર વિસલદેવ બન્યો.





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments