Ad Code

Responsive Advertisement

Plains of Gujarat | ગુજરાતનાં મેદાનો


ગુજરાતનાં મેદાનો



→ મેદાની પ્રદેશોની રચનામાં નિક્ષેપણ (Deposition)ની ક્રિયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.


→ ગુજરાતનાં મેદાનો મુખ્યત્વે સાબરમતી, મહી, નર્મદા,તાપી, શેત્રુંજી, ભાદર વગેરે નદીઓના કાંપના નિક્ષેપણથી રચાયા છે.


→ નિક્ષેપણ : માર્ગમાં અવરોધો આવતા અથવા ઘસારણ બળોની વહનશક્તિ ક્ષીણ થતાં વહનબોજ નીચી સપાટીએ અનુક્રમે ઠરવા લાગે છે. વિવિધ કદ – આકારનો ખડક પદાર્થ ક્રમિક ઠરે છે અથવા જમા થાય છે. આ પ્રકિયાને નિક્ષેપણ કહે છે.


→ નિક્ષેપણ થી પુરાણ થતાં નીચી સપાટી ઊંચે આવે છે. તે પ્રક્રિયાને ઉત્પેક્ષણ (Aggradation કહે છે.


→ ગુજરાતમાં મેદાની પ્રદેશ 50% થી પણ વધુ ભૂમિભાગ રોકે છે.


→ તળગુજરાતનો મેદાની પ્રદેશ ભૂ- સંચલનથી નીચે બેસી જતાં તેમાં કાંપ પુરાતાં બન્યો છે.


→ ગુજરાતમાં એક પણ વિશાળ મેદાન આવેલ નથી જેવાં કે ગંગાના મેદાન જેવુ મેદાન.




મેદાનો



→ સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધારવતા અને લગભગ સમથળ સપાટી ધરાવતા તેમજ એકસમાન ખડકરચના ધરાવતાં ભૂમિસ્વરૂપોને મેદાન કહે છે.


→ મેદાનો ભૂમિખંડોની કુલ ભૂમિક્ષેત્રના 41% ભાગમાં આવેલા છે.


→ મેદાનના ત્રણ પ્રકાર પડે છે.


  1. કિનારાના મેદાન : Read / View

  2. ઘસારણના મેદાન : Read / View

  3. નિક્ષેપણના મેદાન : Read / View





ગુજરાતનાં મેદાનો



→ ગુજરાતનાં મેદાનોને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે.

  1. કચ્છનું મેદાન : Read / View

  2. સૌરાષ્ટ્રનું મેદાન : Read / View

  3. તળગુજરાતનું મેદાન : Read/ View



Post a Comment

0 Comments