Ad Code

પંડિત ભીમસેન જોશી |Bhimsen Joshi

પંડિત ભીમસેન જોશી
પંડિત ભીમસેન જોશી

→ જન્મ : 4 ફેબ્રુઆરી, 1922

→ પિતા : ગુરુરાજ જોશી

→ માતા : ગોદાવરીબાઈ

→ પૂરું નામ : પંડિત ભીમસેન જોશી

→ અવસાન : 24 જાન્યુઆરી, 2011 (મહારાષ્ટ્ર)


→ આધુનિક સમયના સર્વાધિક પ્રસિદ્ધ ગાયકોમાંના એક એવા ભીમ સેન જોશી

→ તેમને બાળપણમાં કિરાના ઘરાનાના ગાયક અબ્દુલ કરીમ ખાન પાસેથી ગાયકીની પ્રેરણા મળી હતી.

→ તેમણે ધારવાડના સવાઈ ગાંધર્વને પોતાના ગુરુ માની સંગીતની તાલીમ લીધી હતી.

→ તેઓ કિરાના સંગીત ઘરાનાથી સંબંધ ધરાવતા હતાં.

→ તેમણે ગાંધર્વ વિધાલયમાંથી શિક્ષણ મેળવ્યું હતું તથા ઠુમરી અને ભજનોમાં તેમની સારી પકડ હતી. આ ઉપરાંત, તેઓ ખ્યાલ ગાયિકીના પણ નિષ્ણાંત હતાં.

→ પિયા મિલન કી આશ અને મિલે સૂર મેરા તુમ્હારા જેવા ગીતોએ તેમને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી હતી.

→ તેમણે કલાશ્રી તથા લલિત ભટિયાર રાગોનું સર્જન કર્યું હતું.

→ તેમના દ્વારા ભટ્ટકત સંગીતમાં કન્નડ, હિન્દી અને મરાઠીમાં ગાવામાં આવેલા ભજનો ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. આ ઉપરાંત, તેમણે અનેક ચલચિત્રોમાં પાર્શ્વ ગાયન પણ કર્યુ હતું.

→ તેમને પ્રસિદ્ધ ફિલ્મ આંખે માટે પાર્શ્વ ગાયનનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

→ તેમણે વર્ષ 1953માં તેમના મિત્ર વસંતરાય દેશપાંડેની મદદથી સવાઇ ગાંધર્વ સંગીત મહોત્સવની શરૂઆત કરી હતી. આ મહોત્સવ નિયમિત રીતે પૂના ખાતે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાય છે.


પુરસ્કારો

→ 1972 :પદ્મશ્રી

→ 1976 : સંગીત નાટક અકાદમી પુરસ્કાર

→ 1985 : પદ્મ ભૂષણ

→ 1998 : સંગીત નાટક અકાદમી તરકથી અભિછાત્રવત્તિ

→ 2008 : ભારતરત્ન

→ 1999: પદ્મ વિભૂષણ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments