રણછોડભાઇ દવે | Ranchhodbhai Dave

રણછોડભાઇ દવે
રણછોડભાઇ દવે

→ જન્મ : 09 ઓગસ્ટ, 1837 (મહુધા,ખેડા)

→ અવસાન : 09 એપ્રિલ, 1923 (મુંબઈ)

→ ઉપનામ : ગુર્જર રંગભૂમિના પિતા

→ બિરુદ : ગુજરાતનાં આધ નાટ્યકાર (રમણભાઈ નિલકંઠના મતે)

→ પૂરું નામ : રણછોડભાઇ ઉદયરામ દવે

→ ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર. એમનું મૂળ વતન મહુધા.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments