રણછોડભાઇ દવે | Ranchhodbhai Dave
રણછોડભાઇ દવે
રણછોડભાઇ દવે
→ જન્મ : 09 ઓગસ્ટ, 1837 (મહુધા,ખેડા)
→ અવસાન : 09 એપ્રિલ, 1923 (મુંબઈ)
→ ઉપનામ : ગુર્જર રંગભૂમિના પિતા
→ બિરુદ : ગુજરાતનાં આધ નાટ્યકાર (રમણભાઈ નિલકંઠના મતે)
→ પૂરું નામ : રણછોડભાઇ ઉદયરામ દવે
→ ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર. એમનું મૂળ વતન મહુધા.
0 Comments