Ad Code

Responsive Advertisement

History : Jallianwala Bagh Massacre: Question & Answer : 3

History : Question & ANswer
History : Question & ANswer

  1. રોલેટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો અને તેને ગાંધીજીએ શું નામ આપ્યું હતું?
    → ઈ.સ. 1919, કાળો કાયદો

  2. રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીની ક્યાથી ધરપકડ કરવાં આવી હતી?
    → પલવલ હરિયાણા

  3. જલિયાવાલા હત્યાકાંડડમાં ક્યાં અંગ્રેજે ગોળીબારનો હુકમ આપ્યો હતો?
    → જનરલ ડાયર

  4. જલિયાવાલા હત્યાકાંડ ક્યારે થયો હતો? ક્યાં?
    → 13 એપ્રિલ, 1919 , અમૃતસર પંજાબ

  5. જલિયાવાલા હત્યાકાંડની તપાસ કરવા માટે અંગ્રેજોએ ક્યાં કમિશનની નિમણૂંક કરી હતી ?
    → હંટર કમિશન

  6. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા મહત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી ?
    → અસહકારનાં આંદોલનની

  7. જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં જમનાલાલ બજાજે અને રવીન્દ્રનાથ ટાગોરે અનુક્રમે કંઈ પદવી અંગ્રેજોને પરત કરી હતી ?
    → રાય બહાદુર, નાઈટ હુડ

  8. અમૃતસરમાં લોકોએ વૈશાખીના દિવસે ક્યાં નેતાઓની ઘરપકડના વિરોધમાં સભાનું આયોજન કર્યું?
    → ડો. સત્યપાલ અને ડો. સૈફુદ્દીન કિંચલુ

  9. કોના મતે રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો 'દલીલ, અપીલ અને વકીલ' નો અધિકાર લઈ લેવામાં આવ્યો?
    → પંડિત મોતીલાલ નેહરુ

  10. ક્યાં અંગ્રેજ અધિનિયમથી પ્રાંતાને અંશત: રાજનૈતિક સ્વતંત્રતા મળી હતી ?
    → મોન્ટેગ્યુ ચૅમ્સફર્ડ સુધારો, 1919

  11. તુર્કીનું વિભાજન અંગ્રેજોએ કઈ સંધિ દ્વારા કર્યું? ક્યારે ?
    → સીવર્સની સંધિ, 10 ઓગસ્ટ, 1920.

  12. ગાંધીજીએ સૌપ્રથમ કર્યું રાષ્ટ્રીય આંદોલન કર્યું ?
    → રૉલેટ ઍકટ વિરોધનું આંદોલન

  13. અંગ્રેજોના કયા કાયદાને "કાળો કાયદો" કહેવાય છે ?
    → રૉલેટ ઍકટ, 1919

  14. રૉલેટ ઍક્ટ (કાળા કાયદા) ના વિરોધમાં ગાંધીજીએ કયા સત્યાગ્રહની સભા યોજી ? કયારે ?
    → મુંબઈ, 24 ફેબ્રુઆરી, 1919

  15. આ પણ વાંચો: જલિયાંવાલા બાગ હત્યાકાંડ

    Click Here

  16. ખિલાફત આંદોલન' ના મુખ્ય નેતાઓ કોણ હતા?
    → મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમદ અલી

  17. ભારતમાં ખિલાફત આંદોલન કેમ શરૂ થયું?
    → ખલીફાનું અપમાન કરી તુર્કીનું વિઘટન કરવામાં આવ્યું હતું

  18. સમગ્ર ભારતમાં ખિલાફત દિવસ ક્યારે ઉજવાયો હતો?
    → 17 ઓક્ટોબર 1920 ના રોજ

  19. અખિલ ભારતીય ખિલાફત સમિતિના દિલ્હી સંમેલનમાં અધ્યક્ષ કોણ બન્યા?
    → ગાંધીજી

  20. રોલેટ ઍકટ દરમિયાન 6 એપ્રિલ 1919ને ગાંધીજીએ ક્યાા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું ?
    → રાષ્ટ્રીય અપમાન દિવસ



Post a Comment

0 Comments