દયારામ | Dayaram



દયારામ



→ બાળપણનું નામ : દયાશંકર

→ શિવ ધર્મ પાળતા

→ જન્મ : ઈ.સ. 1777



→ અવસાન : ઈ.સ. 1852

→ જન્મ સ્થળ : ચાણોદ

→ કર્મભૂમિ : ડભોઈ

→ પિતા : પ્રભુરામ ભટ્ટ

→ માતા : રાજકોર


  • બિરુદ / ઓળખ :

  • → ભક્ત કવિ

    → ગરબી સમ્રાટ

    → બંસીબોલા

    → વરસતા છેલ્લા રસમેઘ

    → રસિલો ફક્કડ કવિ


    → વખણાતું સાહિત્ય : ગરબી

    → દયારામને ન્હાલાલે “પ્રાચીનતાના મોતી, વરસતા છેલ્લા રસમેઘ”, “બંસીબોલનો કવિ” અને “વૃંદાવનની ગોપી”કહ્યા છે.

    → કનૈયાલાલ મુનશીએ તેમને “નિતાંત શ્રુંગાર કવિ” કહ્યા છે.



    કૃતિઓ



    → કચ્છીમા “ગિરિઘર પ્રાણ”

    → સિંધીમાં “કાફી”

    → મારવાડમાં “મોટ”

    → બિહારીમાં “કંજેરી”

    → શ્રીકૃષ્ણનામ માહાત્મ્ય

    → અજામિલ આખ્યાન

    → ઋતુવર્ણન

    → કૃષ્ણલીલા

    → ગુરુશિષ્ય સંવાદ






    → ઝઘડો લોચન મનનો (કાવ્ય)

    → દયારામ રસઘાં

    → દાણાચાતુરી

    → પ્રબોધ બાવની

    → પ્રેમરસગીતા

    → ભક્તિપોષણ

    → ભક્તિવેલ

    → રસિકવલ્લભ

    → રૂક્મણી વિવાહ

    → શોભા સલૂણા શ્યામની

    → શ્યામ સંગ સમીપે ન જાવું

    → સત્યભામા વિવાહ

    → હનુમાનગરુડ સંવાદ

    પંક્તિઓ



    → આવોને મારે ઘરે માણવા હો ઈ રાજ આવો રે મારે ઘેર માણવા

    → ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ

    → ઑ વાસંલડી વેરાન થઈ લાગી રે

    → ઑહું શું જાણું જે વ્હાલે મૂજમાં શું દાઠું

    → જે કોઈ પ્રેમ- અંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે

    → વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું

    → શ્યામ રંગ સમીપે ના જાઉં, આજ થકી











    Post a Comment

    0 Comments