પડિત રવિશંકર મહારાજ | Ravi Shankar



પંડિત રવિશંકર મહારાજ







→ મૂળ નામ : રવીન્દ્રશંકર
→ જન્મ :- ૭ એપ્રિલ ૧૯૨૦ના રોજ બનારસ (હવે વારાણસી) ઉત્તર પ્રદેશમાં થયો હતો.

→મત્યુ :- ૧૧ ડિસેમ્બર ૨૦૧૨

→ વ્યવસાય :- સંગીત રચયિતા, રાજકારણી, સંગીતકાર, ચલચિત્ર સંપાદક, દિગ્દર્શક

→ જીવનસાથી :- અન્નપૂર્ણા દેવી




→ વર્ષ 1986 થી 1992 સુધી રાજયના સભ્યો પણ હતા.

→ વર્ષ ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમજ ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા.

→ 1945માં રવિશંકરે ‘અમર ભારત’ જેવા કથાનૃત્યની સંગીતરચના કરી.

→ 1947માં ઇન્ડિયન નૅશનલ થિયેટરના નેજા હેઠળ ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ તથા ‘સામાન્ય ક્ષતિ’ જેવી નૃત્યનાટિકાઓના સંગીતનું નિર્દેશન કર્યું.

→ સન 1949 થી 1956 સુધી તેઓ બધા ઇન્ડિયા રેડિયો માં સંગીતકાર તરીકે કામ કર્યું.

→ 1958માં રવિશંકરે અમેરિકાના લૉસ ઍન્જેલસ ખાતે કિન્નર સ્કૂલ ઑવ્ મ્યૂઝિકની સ્થાપના કરી.

→ 1967માં તેમની નિમણૂક કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ સંસ્થાના ભારતીય સંગીત વિભાગના વડા તરીકે કરવામાં આવી.

→ 1997માં તેમણે ભારતની આઝાદીની સુવર્ણજયંતી પ્રસંગે ‘સ્વર્ણજયંતી’ શીર્ષક હેઠળ સંગીત-રચના કરી હતી.

→ રવિશંકરે બે બંગાળી ચલચિત્રો ‘કાબુલીવાલા’ અને ‘પથેર પાંચાલી’; ત્રણ હિંદી ચલચિત્રો ‘અનુરાધા’, ‘ગોદાન’ અને સર રિચર્ડ એટનબરો દ્વારા નિર્દેશિત ‘ગાંધી’ તથા બે અંગ્રેજી ચલચિત્રો ‘ધ ચૅરિટેબલ’ અને ‘ધ ફ્લૂટ ઍન્ડ ધી ઍરો’નું સંગીત-નિર્દેશન કર્યું હતું. ‘ગાંધી’ ચલચિત્રના સંગીત માટે ઑસ્કર પારિતોષિક માટે તેમના નામનો પ્રસ્તાવ રજૂ થયો હતો.

→11 ડિસેમ્બર 2012 ના રોજ પંડિત રવિશંકર મહારાજ નું 92 વર્ષની ઉંમરે અમેરિકામાં મૃત્યુ પામ્યું.


પુરસ્કારો





→ ભારત સરકારે તેમને 1967માં ‘પદ્મભૂષણ’ ખિતાબથી અને 2002માં ‘ભારતરત્ન’ ખિતાબથી સન્માન્યા છે.

→ તેમને ત્રણ વાર ‘ગ્રામી ઍવૉર્ડ’ એનાયત થયો હતો.

→ વર્ષ 1999 માં ભારત રત્ન આપવામાં આવ્યો છે.

→ વર્ષ 2002 માં રવિશંકરને 'ઈના ગુરલ ઇન્ડિયા ચેમ્બર ઑફ કોમર્સ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ' મળ્યો.

→કલા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સન 2009 માં 'પદ્મ ભૂષણ' આપવામાં આવ્યો.




Post a Comment

0 Comments