Constitution of India One Liner Quiz | ભારતનું બંધારણ | One Liner Question & Answer | Part 9


ભારતનું બંધારણ વન લાઇનર



  1. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે?
  2. → હેબિયસ કોર્પસ

  3. કઈ રિટ ગેરકાયદે સરકારી હોદ્દાને પચાવી પાડવાની વિરુધ્ધમાં આવે છે?
  4. → કો વોરન્ટો

  5. કયા અનુચ્છેદને ડો. બાબાસાહેબ આબેડકરે "બંધારણનો આત્મા અને હ્રદય" કહ્યું છે?
  6. → અનુચ્છેદ -32ને

  7. "માહિતી અધિકાર અધિનિયમ 2005" નો અમલ ક્યારથી શરૂ થયો?
  8. → 12 ઓક્ટોબર, 2005

  9. ક્યાં વાદે સંસદમાં મૂળભૂત અધિકારોમાં સુધારાનો અધિકાર આપ્યો હતો?
  10. → કેશવાનંદ ભારતી

    Constitution of India One Liner Quiz



  11. ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે?
  12. → ભાગ -4

  13. ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક તત્વો ક્યાં દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યા છે?
  14. → આયરલેંડ

  15. કોણે નીતિ નિર્દેશક સિંદ્ધાંતોને "દેશના શાસનના પાયારૂપ સિંદ્ધાંત" ક્યાં છે?
  16. → ડો. બાબાસાહેબ આબેડકર

  17. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે?
  18. → અનુચ્છેદ - 51

  19. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં "કામ મેળવવાનો અધિકાર" નો સમાવેશ થાય છે?
  20. → અનુચ્છેદ - 41














Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here








Post a Comment

0 Comments