Gujarati General Knowledge: (GK): One Liner Quiz : 59

  1. સરકારી કેળવણીનો બહિષ્કાર કરી સ્વદેશી કેળવણી શરૂ કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી?
  2. ગુજરાત વિદ્યાપીઠ

  3. ગાંધીજી કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા?
  4. દાદા અબ્દુલા એન્ડ સન્સ

  5. ગુજરાતનાં વલભી વિદ્યાપીઠ ના વિકાસમાં કયા રાજવંશનો ફાળો સૌથી વધુ છે?
  6. મૈત્રકવંશનો

  7. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો?
  8. સામંતસિંહ

  9. ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી?
  10. પાટણ

  11. કયું વિશ્વવિદ્યાલય ગાંધી વિચારધારા મુજબ કાર્યરત છે?
  12. ગુજરાત વિદ્યાપીઠ

  13. ક્યાં ગુજરાતી ઈંગ્લેંડની ઉમરાવ સભાના સભ્ય નિયુક્તિ થયા હતા?
  14. લૉર્ડ મેઘનાથ દેસાઈ

  15. મેહમુદ બેગડાએ ચાંપાનેર ખાતે બંધાવેલ કિલ્લાનું નામ શું છે?
  16. જહાંપનાહ

  17. પ્રતિહાર શાસનનો પ્રતાપી રાજા કોણ હતો?
  18. વત્સરાજ

  19. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોમર્સ કોલેજની સ્થાપના થઈ હતી?
  20. એચ. એલ. કોમર્સ કોલેજ

  21. અમદાવાદનાં એલિસબ્રિજ ના સ્થપતિ કોણ હતા?
  22. રાવબહાદુર હિંમતલાલ ધીરજરામ

  23. ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની કઈ હતી?
  24. ભૃગુકચ્છ

  25. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં છે?
  26. હર્ષચરિતમા

  27. અશોકના શિલાલેખની ભાષા કઈ છે?
  28. પાલી (પ્રાકૃત)

  29. અશોકના શિલાલેખની લિપિા કઈ છે?
  30. બ્રાહ્મી





  31. દેવનામ પ્રિય એ કોનું ઉપનામ છે?
  32. આશોકનું

  33. ચંદ્રગુપ્તે કોની પાસેથી રાજય મેળવ્યું હતું?
  34. ધનનંદ પાસેથી

  35. ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર ક્યાં આવેલું છે?
  36. લૂણેજ (આણંદ)

  37. ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું હતું?
  38. ફર્દુનજી મર્જબાન

  39. કસ્તુરબાને જેલમાં કોણે શિક્ષણ આપ્યું હતું?
  40. પૂર્ણિમાબહેન પકવાસા

  41. ચંદ્રગુપ્ત મૌર્યએ ઉપવાસ ધ્વારા શરીરનો ત્યાગ ક્યાં કરેલો?
  42. શ્રવણબેલગોડા (કર્ણાટક)

  43. ભમ્મરિયો કૂવો કોને બનાવ્યો?
  44. મહમુદ બેગડાએ

  45. ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા?
  46. ચાવડા વંશના શાસનકાળમાં

  47. બિંદુસાર ક્યાં સંપ્રદાય પ્રત્યે પ્રીતિ રાખતો હતો?
  48. આજીવક

  49. બિંદુસારના પિતા કોણ હતા?
  50. ચંદ્રગુપ્ત મૌર્ય

  51. સુદર્શન તળાવ બંધાવનાર પુષ્પગુપ્ત કોનો સૂબો હતો?
  52. ચંદ્રગુપ્ત મૌર્ય

  53. કોટિલ્યનું મૂળનામ શું હતું?
  54. વિષ્ણુગુપ્ત

  55. ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોને કરી હતી?
  56. અકબરે

  57. વારલી કેવી કળા છે?
  58. ચિત્રકલા

  59. રુદ્રમાહલય ક્યાં રાજાએ બંધાવાની શરૂઆત કરી હતી?
  60. મૂળરાજ સોલંકી


    Gujarati General Knowledge: (GK): One Liner Quiz : 58

Post a Comment

0 Comments