Ad Code

Responsive Advertisement

20 February

  • વિશ્વ સામાજિક ન્યાય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
  • 20 ફેબ્રુઆરી
  • વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યાં વર્ષથી ઉજવવામાં આવે છે?
  • 2007 થી
  • કૌશલ વિકાસ યોજના માં ગુજરાત કેટલામાં ક્રમે છે?
  • 15 મા ક્રમે
  • કેન્દ્રીય કૌશલવિકાસ,રોજગાર મંત્રી કોણ છે?
  • અનંતકુમાર હેગડે
  • હાલમાં 40 મો આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણ મહોત્સવ ક્યાં યોજાયો હતો?
  • જેસલમેર(રાજસ્થાન)
  • તાજેતરમાં પુલવા માં થયેલા હુમલા ના આતંકવાદીઓ વિરુદ્ધ શરૂ થયેલ ઓપરેશન નું નામ શું છે?
  • ઓપરેશન-25
  • ઈતિહાસ માં "ડુંગર નાં ઉંદર" તરીકે કોણ જાણીતું છે?
  • શિવાજી મહારાજ
  • "ઈન્ડિયન નેવી નાં પિતા" તરીકે કોણ ઓળખાય છે?
  • શિવાજી મહારાજ
  • "Simplicity and wisdom" પુસ્તક નાં લેખક કોણ છે?
  • દિનેશ શહેરા
  • "કેપ્ટન ફેન્ટાસ્ટિક" તરીકે કોણ જાણીતું છે? જવાબ.. સુનિલ છેત્રી
  • પ્રથમ ફૂટબોલ રત્ન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?
  • ભારતીય ફૂટબોલ ટીમ નાં કેપ્ટન સુનીલ છેત્રી ને
  • "નેશનલ ટ્રાઈબલ મ્યુઝિયમ" ક્યાં સ્થળે બનવા જઈ રહ્યું છે?
  • ગરૂડેશ્વર(નર્મદા)
  • ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ,એમ્બ્યુલન્સ,ફાયરબ્રિગેડ સહિત કોઈપણ ઈમરજન્સી માટે ક્યો એક નંબર સમગ્ર દેશમાં લાગુ કરાયો છે?
  • 112

    Post a Comment

    0 Comments