કવિ કાન્ત

જન્મ : 20 નવેમ્બર 1867 (ચાવંડ, બરોડા રાજ્ય. હવે: અમરેલી જિલ્લો, ગુજરાત)
જન્મનું નામ : મણિશંકર રત્નજી ભટ્ટ
મૃત્યુ : જૂન 16, 1923 (55ની વયે) (લાહોર અને રાવલપિંડી વચ્ચે, ટ્રેનમાં)
ઉપનામ : કાન્ત
વ્યવસાય : કવિ, નિબંધકાર, નાટ્યલેખક
ભાષા : ગુજરાતી
રાષ્ટ્રીયતા : ભારતીય
શિક્ષણ : બી.એ.
શિક્ષણ સંસ્થા : મુંબઈ યુનિવર્સિટી
લેખન પ્રકારો : ખંડકાવ્ય, નાટક, નિબંધ
મુખ્ય રચનાઓ :
સિદ્ધાન્તસારનું અવલોકન (૧૯૨૦)
પૂર્વાલાપ (૧૯૨૩)

જીવનસાથી : નર્મદા

Post a Comment

0 Comments