કવિ કાન્ત

કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)
કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)

→ જન્મ : 20 નવેમ્બર 1867 (ચાવંડ, બરોડા રાજ્ય. હવે: અમરેલી જિલ્લો, ગુજરાત)

→ જન્મનું નામ : મણિશંકર રત્નજી ભટ્ટ

→ મૃત્યુ : જૂન 16, 1923 (55ની વયે) (લાહોર અને રાવલપિંડી વચ્ચે, ટ્રેનમાં)

→ ઉપનામ : કાન્ત

→ બિરુદ : મધુર ઊર્મિકાવ્ય સર્જક, ખંડકાવ્યના જનક

→ વ્યવસાય : કવિ, નિબંધકાર, નાટ્યલેખક

→ ભાષા : ગુજરાતી

→ રાષ્ટ્રીયતા : ભારતીય

→ શિક્ષણ : બી.એ.

→ શિક્ષણ સંસ્થા : મુંબઈ યુનિવર્સિટી

→ લેખન પ્રકારો : ખંડકાવ્ય, નાટક, નિબંધ

→ મુખ્ય રચનાઓ : સિદ્ધાન્તસારનું અવલોકન (૧૯૨૦),પૂર્વાલાપ (૧૯૨૩)

→ જીવનસાથી : નર્મદા


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments