કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)
કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)
→ જન્મ : 20 નવેમ્બર 1867 (ચાવંડ, બરોડા રાજ્ય. હવે: અમરેલી જિલ્લો, ગુજરાત)
→ જન્મનું નામ : મણિશંકર રત્નજી ભટ્ટ
→ મૃત્યુ : જૂન 16, 1923 (55ની વયે) (લાહોર અને રાવલપિંડી વચ્ચે, ટ્રેનમાં)
→ ઉપનામ : કાન્ત
→ બિરુદ : મધુર ઊર્મિકાવ્ય સર્જક, ખંડકાવ્યના જનક
→ વ્યવસાય : કવિ, નિબંધકાર, નાટ્યલેખક
→ ભાષા : ગુજરાતી
→ રાષ્ટ્રીયતા : ભારતીય
→ શિક્ષણ : બી.એ.
→ શિક્ષણ સંસ્થા : મુંબઈ યુનિવર્સિટી
→ લેખન પ્રકારો : ખંડકાવ્ય, નાટક, નિબંધ
→ મુખ્ય રચનાઓ : સિદ્ધાન્તસારનું અવલોકન (૧૯૨૦),પૂર્વાલાપ (૧૯૨૩)
→ જીવનસાથી : નર્મદા
0 Comments