Ad Code

Responsive Advertisement

રચયિતા

  • "અષ્ટધ્યાયિ" ના રચયિતા- પાણિની.
  • "શૃંગારશતક", "વૈરાગ્યશતક" અને "નીતિશતક" ના રચયિતા - ભતૃહરિ.
  • "બુદ્ધચરીત" ના રચયિતા- અશ્વઘોસ.
  • "બૃહદસંહિતા" ના રચયિતા - વરાહ મિહિર
  • "ગીતા રહસ્ય" ના રચયિતા - બાલ ગંગાધર તિલક.
  • "સંખ્યશાસ્ત્ર" ના રચયિતા - આચાર્ય કપિલ.
  • "રામચરિત માનસ" ના રચયિતા - તુલસીદાસ.
  • "રામાયણ" ના રચયિતા - વાલ્મિકી ઋષિ.
  • "મહાભારત"ના લખનાર - ભગવાન ગણેશ.
  • "કામસૂત્ર" ના રચયિતા - વાત્સયાયન.
  • "નાટ્યશાસ્ત્ર" ના રચયિતા - ભરતમુની.
  • "ગીતગોવિંદ" ના રચયિતા - જયદેવ.
  • "ન્યાયદર્શન" ના રચયિતા- ગૌતમ ઋષિ.
  • "ઉપાશ્રય" ના રચયિતા - હેમચંદ્રાચાર્ય.
  • "જ્ઞાનેશ્વરી" ના રચયિતા - જ્ઞાનદેવ.
  • "પંચતંત્ર" ના રચયિતા - વિષ્ણુ શર્મા.
  • "હિતોપદેશ" ના રચયિતા- નારાયણ પંડિત.
  • "સૌંદરનંદ" ના રચયિતા - અશ્વઘોસ.
  • Post a Comment

    0 Comments