Ad Code

Responsive Advertisement

મુખ્યમંત્રી : શ્રી સુરેશભાઈ મહેતા




  • શ્રી સુરેશચંદ્ર મહેતાનો જન્મ 5 ઓગાષ્ટ, 1936 ના રોજ કચ્છ જીલ્લાના માંડવી ગામમાં તઃયો હતો.


  • તેમણે બીએ, એલએલબીનો અભ્યાસ કરી વકીલાત કરી હતી.


  • ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે માંડવી બેઠક પરથી ચુંટાઇને ઈ.સ 1985 થી 1990 સુધી વિધાનસભામાં પક્ષના નેતા રહ્યા.


  • ઈ.સ 1995 ની ચુંટણીમાં માંડવી પરથી ચોથી વખત ધારાસભ્ય તરીકે ચુંટાઇને કેશુભાઈ પટેલના મંત્રીમંડળના નાણામંત્રી બન્યા.


  • કેશુભાઈ પટેલે રાજીનામું આપતાં અસંતુષ્ટ સભ્યોએ મુખ્યમંત્રી પદ માટે સુરેશભાઈ મહેતાની પસંદગી કરતાં તેઓ 21 ઓક્ટોબર, 1995 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.


  • તેમણે અનુસુચિત જનજાતિ વિદ્યાર્થીનીઓને સાઇકલ આપવાની "સરસ્વતી સાધના યોજના" શરુ કરી.


  • 19 સપ્ટેબર, 1996 ના રોજ સુરેશભાઈ મહેતાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.




  • _______________________***********_______________________