Ad Code

Responsive Advertisement

મહાનુભાવોની સમાધી સ્થળ



ભારતના કેટલાંક મહાનુભાવો થઈ ગયા, તેમની સમાધિ બનાવામાં આવી છે, તે સમાધિ સ્થળ કઈ જગ્યા એ બનાવવામાં આવી છે તેના નામ અને તે મહાનુભાવોના નામ આપેલા છે..



સમાધી સ્થળ નું નામ મહાનુભાવોના નામ
અભય ઘાટ મોરારજી દેસાઈ
એકતા સ્થળ જ્ઞાની ઝેલસિંઘ
ઓમ સમાધી મહાદેવભાઈ દેસાઈ
કર્મ ભૂમિ શંકરદયાલ શર્મા
કિશાન ઘાટ ચૌધરી ચરણસિંહ
ચૈતન્યભૂમિ ડૉ.બી. આર. આંબેડકર
નર્મદા ઘાટ ચીમનભાઈ પટેલ
નારાયણ ઘાટ ગુલઝારીલાલ નંદા
મહાપ્રયાણ ઘાટ ડૉ.રાજેન્દ્ર
રાજઘાટ ગાંધીજી
વિજયઘાટ લાલબહાદુર શાસ્ત્રીજી
વીર ભૂમિ રાજીવ ગાંધી
શક્તિ સ્થળ ઇન્દિરા ગાંધી
શાંતિ વન જવાહરલાલ નેહરૂ
શાંતિ વન સંજય ગાંધી
સમતા ઘાટ બાબુ જગજીવનરામ

Post a Comment

0 Comments