Ad Code

Responsive Advertisement

મુખ્યમંત્રી : શ્રી ઘનશ્યામભાઈ ઓઝા



  • શ્રી ઘનશ્યામભાઈ ઓઝાનો જન્મ ૨૫ ઓક્ટોબર, ૧૯૧૧ ના રોજ ઉમરાળા (જીલ્લો : ભાવનગર)માં થયો હતો.

  • તેમણે L.L.B નો અભ્યાસ કરી વકીલાત શરુ કરી.

  • સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન રાણપુર સત્યાગ્રહ અને હિન્દ છોડો આંદોલનમાં તેમને ભાગ લીધો હતો.

  • માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવી.

  • આદિવાસી જાતિઓના વીકાસ માટે “ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન” ની રચના કરવામાં આવી.

  • નાના ખેડૂતોને મહેસુલમાંથી મુક્તિ આપતો કાયદો બનાવ્યો.

  • તેમણે “રૂરલ હાઉસિંગ બોર્ડ” અને ગૃહ નિર્માણ બોર્ડની રચના કરી.

  • ૧૭ જુલાઈ, ૧૯૭૩ ના રોજ શ્રી ઘનશ્યામભાઈએ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું.