Ad Code

Responsive Advertisement

મુખ્યમંત્રી : શ્રી અમરસિંહ ચૌધરી



  • શ્રી અમરસિંહ ચૌધરીનો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૪૧ ના રોજ તાપી જીલ્લાના વ્યારા તાલુકામાં આવેલા ડોલવણ ગામમાં થયો હતો.

  • શ્રી અમરસિંહ ચૌધરી ઈ.સ. ૧૯૪૨ની વિધાનસભાની ચુંટણીમાં વિજયી બની બાંધકામ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા.

  • શ્રી માધવસિંહ સોલંકીએ રાજીનામું આપતાં ગૃહમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી ૬ જુલાઈ, ૧૯૮૫ના રોજ ગુજરાતના પ્રથમ જનજાતિ (આદિવાસી) ના મુખ્યમંત્રી બન્યા.

  • "અનામત આંદોલન" ને શાંત પાડવા અનામતનો વધારો સ્થગિત કરવામાં આવ્યો. અનામત આંદોલનનો અંત આવ્યો.

  • શ્રી અમરસિંહ ચૌધરી એ ઈ.સ. ૧૯૮૮માં "નર્મદા કોર્પોરેશન" ની રચના કરવામાં આવી.

  • નર્મદામાંથી પીવાના પાણીની પાઈપ- લાઈન યોજનાને મંજુરી આપવામાં આવી.

  • શ્રી અમરસિંહ ચૌધરીએ ૯ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.