બુલંદ દરવાજો



  • બુલંદ દરવાજો ઈ.સ. ૧૬૦૨માં મોગલ બાદશાહ અકબરે બંધાવ્યો હતો.


  • ભારતમાં આગ્રાથી ૫૦ કિલોમીટર દુર આવેલા ફતેહપુર સિક્રીમા આવેલો બુલંદ દરવાજો તેની વિશાળતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.


  • ઊંચાઈ ૫૩.૬૩ મીટર અને પહોળાઈ ૩૫ મીટર છે.


  • લાલ પથ્થરના બનેલાં આ ભવ્ય દરવાજાની દીવાલ પર સફેદ આરસના સુશોભન કરેલાં છે.


  • આ દરવાજાની ઉપર ૧૩ ગુંબજ આવેલાં છે.


  • દરવાજા સુધી પહોચવા માટે ૪૨ પગથિયાં છે.


  • દરવાજાની દીવાલ ઉપર કુરાનની આયાતો કોતરેલી છે.


  • બાઈબલના સુવાક્યો આ દીવાલ પર જોવા મળે છે.
  • Post a Comment

    0 Comments